________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૫)
છ પ્રકાર ૧૨ રૂ. ભાર ચણ. ૩ માસા ભાર મીઠું.
૧૦ રૂ. ભાર ઘી. સાડાબાર રૂપિયા ભાર ચણા પાણીમાં પલાળી તેના પરનાં છેડાં કાઢી નાખવાં. પછી તેમાં ત્રણ માસા મીઠું નાખી નિસા ઉપર ઝીણું વાટી તેના ખીરામાં થોડું પાણી નાખી કડછી ઉતાર એકત્ર કરી દેવું. પછી ચૂલા ઉપર પણ મૂકી તેમાં દસ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી તપે એટલે પિણી પર ઝારે રાખી તેના પર પેલું ખીરૂં નાખી ઝારાના ડાંડા ઉપર હાથ ઠોક્તા જ, એટલે તેમાંથી ખીરૂં પડી દાણાદાર બુંદી તૈયાર થશે. પછી આ બુંદીના ઉપરની કોઈ પણ રીતે લાડુ કરવા.
૨. પુરી વેળાંગાયા લાડુ
પહેલો પ્રકાર, ૧૨ા રૂ. ભાર ખાંડ.
૬ રૂ. ભાર કે પરૂં. ૬ રૂ. ભાર તુવેરની કે મગની દાળ. ૬ રૂ. ભાર ઘી.
છ રૂપિયા ભાર કોપરાનાં ઝીણું ઝીણું કકડા કરી છ રૂપિયા ભાર ઘીમાં સાંતળી કાઢવા. તેમજ તળતાં બાકી રહેલા ઘીમાં છ રૂપિયા ભાર તુવેરની કિવા મગની દાળ તળવી. પછી સાડાબાર રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી તેમાં કપરૂં ને દાળ નાખી થોડી વાર સુધી રહેવા દઈ તેના લાડુ વાળવા.
બીજો પ્રકાર, ૧૨ા રૂ. ભાર ખાંડ. ૬. રૂ. ભાર તુવેરની કે મગની દાળ. સાડાબાર રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી, તેમાં છ
જ મારી.
For Private and Personal Use Only