________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) ઉપગ સઘળાઓએ કરી લીધે, એવું એમને માલમ પડશે એટલે પિતાના શ્રમ અને પૈસાનું સાર્થક થયું એવું તેઓ માનશે. - આ ઉદ્યોગ સંબંધી વધારે લખી વાચકવર્ગને વખત લે બરોબર નથી, તેમાંના ગુણદોષ જેવાનું કામ વાચકવર્ગનું છે, તે તેઓ પોતાના સારા ભાવથી બજાવશે તે શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમને ઘણો સંતેષ પ્રાપ્ત થશે.
શ્રીમંત સરકારના હુકમથી તૈયાર થયેલા અને તૈયાર થતાં ઉપર જણાવેલાં કેટલાંક પુસ્તકોની યાદી આ સાથે આપવામાં આવે છે.
For Private and Personal Use Only