________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
છાપવામાં આવે છે, અને હવે પછી તેવાં બીજા તૈયાર કરવાને હુકમ આપવામાં આવ્યે છે.
માટે
૪. નિયમ રૂપે છાપવામાં આવતાં કેટલાંક પુસ્તકા જૂદાં જાદાં ખાતાં માટે કરવામાં આવ્યાં છે, તથાપિ તેને પણ મુખ્ય ઉદ્દેશ એવે છે કે તેથી કરીને લેાકેાને પદ્મતસર કામ કરવાની ટેવ પાડવી. આ પ્રકારે પદ્ધતસર કામ કરવાની ટેવની આપણામાં કેટલી ખામી છે, તે કહેવાની જરૂર નથી. સરકારવાડા સ`બધી થયેલાં પુસ્તકાના પણ ઉદ્દેશ એવા છે.
૫. સેક્રેટરીની મારફત જે પુસ્તકે આશ્રય માટે આવે છે, તેમાંથી કેટલાંકને ખાનગી ખાતામાંથી સવડ પ્રમાણે આશ્રય આપવામાં આવે છે.
૬. આ પ્રમાણે જૂદાં જૂદાં ખાતાંના નિયમ અન્વયે તૈયાર થતાં પુસ્તકે ઉપરાંત શ્રીમત સરકાર મહારાજા સાહેબ વખતેાવખત વિશેષ હુકમ આપી તથા નવીન સૂચના કરી પેાતાની દેખરેખ નીચે પેાતાની હન્નુરમાં રહેનાર માણસા પાસે પુસ્તકા લખાવી છપાવે છે. આ રીતે હાલમાં ભાષા વિષય, ઇતિહાસ, શાસ્ત્રીચ વિષય, પાકશાસ્ત્ર, ગૃહશાસ્ત્ર, કાયદા, ક્રીડાશાસ્ત્ર, અન્ધકળા વગેરે વિષય ઉપર પુસ્તકા પ્રસિદ્ધ કરવાના ક્રમ ચાલે છે. સામાન્ય વિષયેાપર જરૂરની માહિતીવાળા ગ્રંથ મહારાષ્ટ્ર ગ્રંથમા લા નામની માળામાં પ્રસિદ્ધ થાય છે, અને તે ઉપરાંત રાષ્ટ્ર કથામાલા નામની બીજી એક ઐતિહાસિક ગ્રન્થેાની માળા પ્રસિદ્ધ થાય છે. ‘ઇન્ટર્નેશનલ સાયન્ટિફિક સીરીઝ’ નામની માળામાંના અંગ્રેજી ગ્રંથેના નમુના પ્રમાણે જાદા જૂદા શાસ્ત્રીય વિષયે ઉપર સહેલાં સહેલાં પુસ્તકે જે તે વિષયેામાં પ્રવીણ ગૃહસ્થા પાસે લખાવવાનું કામ કલાભવન નામની શિલ્પશાળાના મુખ્ય ગુરૂને
For Private and Personal Use Only