________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮) હલાવ્યા કરે. મેદે ચઢી જઈ ઘી નિતારવા માંડે એટલે વાસણ નીચે ઉતારવું. પછી તેમાં પાંચ રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાં જ છોલેલાં પસ્તાં એ બે વાનાં પાશેર ઘીમાં સાંતળી ખાડીને નાખવાં.
આહલવો પીળો કરવો હોય તે બે માસા કેસર બે રૂપિયા ભાર ગુલાબજળમાં ખલ કરીને તે હલવામાં નાખી દેવું, ને જે લાલ કરવો હોય તે હિંગળાક અથવા પોથીને રંગ સુમાર પ્રમાણે નાખો.
૧૯ તજ હલવો.
પેહેલે પ્રકાર. ૨ રૂ. ભાર ઘઉને મેદ. ૫ રૂ. ભાર ખાંડ. ૨ રૂ. ભાર છેલેલી બદામ. ૧ રૂ. ભાર તજ, ૫ રૂ. ભાર ઘી.
૧ માસા ભાર કેસર. ઘઉનો બે રૂપિયા ભાર મેદ પાંચ રૂપિયા ભાર ઘીમાં સાંતળી, પાંચ રૂપિયા ભાર ખાંડની ચાસણીમાં નાખી, તેમાં બે રૂપિયા ભાર છોલેલી બદામ નાખવી. તેમજ તેમાં એક રૂપિયા ભાર તજ ઝીણી ખાંડી નાખી, તે બધાને કડછીથી એકસરખું હલાવવું, અને તે ચઢી તૈયાર થાય એટલે તેમાં એક માસા ભાર ખલ કરેલું કેસર નાખવું.
બીજો પ્રકાર,
*
૨'
S
'
વ.
૧ શેર ખાંડ.
છા રૂ. ભાર ગુલાબજળ. ૩ રૂ. ભાર તજ.
૧ શેર ઘઉંને મેદે. ૧ શેર ઘી.
રા રૂ. ભાર છોલેલાં પસ્તાં. ૫ રૂ. ભાર ઘી. એક શેર ખાંડમાં સાડાસાત રૂપિયા ભાર ગુલાબજળ નાખી તેને ગરમ કરવું, અને પછી તેમાં સાડાત્રણ રૂપિયા
For Private and Personal Use Only