________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦)
૩૩. રતાળુનો હલ. ૧ શેર રતાળું.
ટા શેર ઘી.” ૬ માસા એલચી.
શેર ઘી. ૬ માસા એલચી. ૩ રૂ. ભાર ઘઉને મેદે. ૧ શેર ખાંડ.
૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. ૫ રૂ. ભાર છોલેલી બદામ. એક શેર રતાળુ છોલી નાખી પાણીમાં બાફીને તેને છુંદે કરે. પછી ચૂલા પર કલાઈવાળી તપેલી મૂકી તેમાં પાશેર ઘી અને છ માસા એલચીના દાણું નાખી, તેને વઘાર કરી તેમાં રતાળુને છુંદો નાખી તળો. તેજ પ્રમાણે પાશેર ઘી અને છ માસા એલચી, એને વઘાર કરી તેમાં ઘઉને સાડાત્રણ રૂપિયા ભાર મેદે નાખી સાંતળો. પછી એ બન્ને જણસોને ભેગી કરી રાખવી.
પછી એક શેર ખાંડમાં અચ્છેર પાણી નાખી તેની ચાસણી કરી તેમાં ઉપરની બન્ને જણસે નાખી દઈ તે એકસરખી રીતે હલાવતા જવું. પછી તેમાં પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાં જ છોલેલાં પસ્તાં સમારી નાખવાં, અને હવે ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવો.
૩૪. વિલાયતી હલો શેર મધ.
૦ શેર સાકર. ૩ રૂ. ભાર નિશાન્ત. ૧ શેર ઘી. ૬ માસાએલચી. ૫ રૂ. ભાર લેલી બદામ.
રૂ. ભાર લેલાં પસ્તાં અર મધ અને તેટલીજ વાટેલી સાકરમાં પાશેર પાણી નાખી તેની ચાસણી કરવી. પછી સાડાત્રણ રૂપિયા ભાર નિશાસ્તામાં પાંચ રૂપિયા ભાર પાણી નાખી, તેને કપડછાણ કરી,
For Private and Personal Use Only