________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક શેર છેલેલી બદામ નિસાપર છેક ઝીણી વાટી તેને ગોળ કરી રાખો. પછી દેઢ શેર ખાંડમાં પંદર રૂપિયા ભાર પાણી રેડી તેની ચાસણી કરી તેમાં બદામ નાખી દેવી. પછી તે વાસણને ચૂલા પર મૂકી તેમાં એલચીના એક રૂપિયા ભાર દાણા નાખી આ હલવાને કડછીથી હલાવ્યા કરે, ને તે તૈયાર થાય એટલે તેને નીચે ઉતારી લઈ ટાઢ પડે એટલે ખાવે.
પસ્તાં, ચિલોજ, અખેડ, અને બીજા મેવાને હલ ઉપર પ્રમાણે થાય છે.
બીજો પ્રકાર ૦ શેર બદામગીર. ૫ રૂ. ભાર ઘઉંને મેદ. ૧૫ રૂ. ભાર થી. ૧ રૂ. ભાર એલચીદાણા. ૦ શેર ઘઉને મેદ. ના શેર ખાંડ. શા રૂ. ભાર ગુલાબજળ. ૨ માસા કેસર.
પાશેર બદામને પાણીમાં પલાળી તેને છોલી નાખવી. પછી તેને કકડાવતી કેરી થાય એટલે પાંચ રૂપિયા ભાર ઘઉના મેદામાં નાખી, દાઝી ન જાય એ રીતે ખરી શેકવી. પછી તે સૂકાય એટલે તેને મેદામાંથી કાઢી લેવી. પછી તેને કકડાથી લોહી નાખી ટાઢી પડે એટલે ઝીણી ખાંડવી. તેજ પ્રમાણે પંદર રૂપિયા ભાર તપાવેલા ઘીમાં એક રૂપિયા ભાર એલચીના દાણા નાખી, તે કકડે એટલે તેમાં પાશેર મેદે નાખી, કડછીથી હલાવ હલાવ કરી સારે શેકાય એટલે તેમાં પંદર રૂપિયા ભાર ઉના પાણીમાંથી થોડું થોડું પાણી નાખી કડછીથી હલાવ હલાવ કરી તે ઠરે એટલે નીચે ઉતારી લે.
પછી અચ્છેર ખાંડની સારી ચાસણી કરી તેમાં અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં બે માસા કેસર ખલ કરી નાખી દેવું. પછી તેમાં ઉપર ખાંડી રાખેલી બદામ અને મેદે નાખી કડછીથી હલાવ હલાવ કરી, હલવામાંથી ઘી છુટું પડી તે ઘટ્ટ થવા
For Private and Personal Use Only