________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭) રૂપિયા ભાર ઘીનું મોણ નાખી તે એક દિવસ પલાળી મૂકવે. પછી તેમાં પાણી નાખી તેનું કઠણ ખીરૂ કરવું. પછી ચૂલા પર પણ મૂકી તેમાં પચીસ રૂપિયા ભાર ઘી તપાવવું. પછી નીચેના ભાગમાં ત્રણ કાણાં હોય એવું જલેબી પાડવાના વાસણ જેવું એક વાસણ લઈ તેની નીચે આંગળી રાખી તેમાં પેલું ખીરૂ રેડવું. પછી તે પણ આગળ ધરી તેમાં ચક્કર પાડવાં, અને તે તળાઈ રહે એટલે બહાર કાઢી, તેના નાના નાના કકડા કરી, તેને પચીસ રૂપિયા ભાર ખાંડની ચાસણીમાં નાખવા, ને ઠંડા પડ્યા પછી તેના લાડુ કરવા.
૭. ચેખાના લાડુ (કુલેર ). ના શેર સાકર.
૨ રૂ. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. વા શેર ઘી. ૧ શેર ખાને લેટ. ૫ રૂ. ભાર બદામનો રા રૂ. ભાર ઘી.
છોલેલે મગજ. ૫ ૩. ભાર બદામને છોલેલે ૫ રૂ. ભાર સદર. મગજ.
૫ રૂ. ભાર સદર. ૩ માસા અળતો.
છા રૂ. ભાર ઘી. " ૩ માસા કેસર.
ટા શેર છોલેલાં પસ્તા. દેઢ શેર ખાંડમાં અચ્છેર પાણી રેડી ચૂલા પર મૂકી તેની ચાસણી કરવી. પછી બે રૂપિયા ભાર ગુલાબજળમાં એક રતી કસ્તુરી નાખી તે પાણું ઉપરની ચાસણીમાં નાખી દેવું, અને તેને ચૂલા ઉપરથી નીચે ઉતારવી. પછી એક શેર ચોખાને લેટ અચ્છેર ઘીમાં શેક; અને પાંચ રૂપિયા ભાર બદામને મગજ અઢી રૂપિયા ભાર ઘીમાં સાંતળી ઝીણે વાટી ઉપરના લેટમાં નાખી, તે લેટ ઉપરની ચાસણીમાં નાખવો. તેમજ બદામને સમારેલ સાદે, ત્રણ માસા અળતા વડે રંગેલ અને ત્રણ માસા કેસર વડે રંગેલ, પાંચ પાંચ રૂપિયા ભાર મગજ, અને પાશેર
૨૩.
For Private and Personal Use Only