________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) બદામ એ બંનેને એક હાંલ્લીમાં ભરી તેમાં પાશેર પાણીરેડી તેનું મહેડું લુગડાના કકડાથી બાંધી લેઈ તેને ઘરના છાપરા પર અગર અગાસીમાં મૂકી એક રાત્રી રહેવા દેવું. સવારે તેમાંનું ખજુર કાઢી તેમાંના ઠળિયા કાઢી નાખી તે ખજુર અને બદામ એ બન્નેને હાંલ્લીમાંનું પાણી નાખી ઝીણાં વાટવાં. પછી ઘઉને પંદર રૂપિયા ભાર મે તેટલાજ ઘીમાં સાંતળી તેને જરા સુરખી આવે એટલે થાળીમાં કાઢી લેઈ ટાઢે. થવા દે. પછી પંદર રૂપિયા ભાર ખાંડમાં પણ શેર પાણી રેડી તેની પાતળી ચાસણી કરી તેમાં ઉપરને મેદે નાખી દે. પછી તેમાં વાટેલાં ખજુર અને બદામ નાખી તેને ચૂલા પર મૂકી હલાવવી. ચઢી તૈયાર થાય એટલે બે માસા કેસર અને એક રતી ભાર કસ્તુરી ખલ કરી તૈયાર કરેલું બે રૂપિયા ભાર ગુલાબજળ તેમાં નાખી હલાવીને તે નીચે ઉતારી લેવું. પછી તે હવે ટાઢ પડે એટલે તેને એક ચિનાઈ વાસણમાં ભરી રાખ, અને સાત દિવસ સુધી દરરોજ પ્રાતઃકાળે ખાવે એટલે તેથી ખાલી પડી ગએલું મગજ તર થશે અને તેને પુષ્ટિ પણ મળશે.
૧૧. ખાસ હલ. ૧ શેર ઘઉને મેદે.
બા શેર ઘી. ૧ શેર ખાંડ.
ના શેર ઘી. ૫ રૂ. ભાર છોલેલી બદામ. ૫ રૂ. ભાર છોલેલાં વા શેર ઘી.
પસ્તાં. ઘઉને એક શેર મેદ પિણે શેર ઘીમાં દાઝી પિપડાન બંથાય એવી રીતે શેકો. પછી એક શેર ખાંડમાં. દેઢ શેર પાણી નાખી તેની પાતળી ચાસણી કરી તેમાં મેદે નાખી દેવો. પછી તેના ઉપર અચ્છેર ઘીમાંથી થોડું થોડું ઘી નાખી તળે ઉપર હલાવી નીચે ધીમું બળતું કરવું, ને તેમાંનું ઘી બધું સંસાઈ જાય
૨૫
For Private and Personal Use Only