________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫–૨૫ પંદર શેર ને પચીસ રૂપિયા ભાર ઘઉ. ૩૦ રૂ. ભાર ઘી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫ )
૨. · નિસી સદા’ હવેા.
૨ શેર દૂધ.
૨ શેર ખાંડ.
૩–૫ ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર ખાંડ અથવા સાકર.
૧ રૂ. ભાર એલચીના ભૂકે. ૪ માસા કેસર.
૯ રૂ. ભાર ગુલાબજળ.
પહેલી રાત્રે પંદર શેરને પચીસ રૂપિયા ભાર ઘઉં પલાળી મૂકવા. પછી બીજે દિવસે તે બહાર કાઢી પથ્થરની માંડણીમાં નાખી ખાંડવા, અથવા નિસાપર વાટવા. પછી એક લાઇવાળા તપેલા ઉપર એક સ્વચ્છ સફેદ કકડા બાંધી તેનાપર પેલા વાટી નાખેલા ઘઉ નાખીને ચાળવા, એટલે તેમાંથી સત્ય નિકળશે. પછી ખાકી રહેલા કૂચામાં ફરી પાણી નાખી ચાળવા. એ રીતે બધુ` સત્વ કાઢી લઇ કૂચા ફેકી દેવા. પછી કકડા છેડી તેને ચાટેલું સત્વ કાઢી લઇ, બીજો કકડા તે તપેલા ઉપર બાંધી, તે આઠ દિવસ તેમનુ તેમ મૂકી છાંડવુ. આઠમે દિવસે કકડા છેડી તે માવામાંથી ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર સત્ય કાઢી લેવું,
પછી ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર સાકર અથવા ખાંડની ચેાખ્ખી ચાસણી કરી તેમાં પેલે માવેા, પાણા શેર તાજું ઘી, નવ રૂપિયા ભાર ગુલાખજળ, ચાર માસા ખલ કરેલું કેસર ને એક રૂપિયા ભાર એલચીના ભૂકા, એટલી ચીજો નાખી વાસણ ચૂલાપર મૂકી સઘળું હલાવવું. આ પ્રમાણે કરતાં હલવા તૈયાર થાય એટલે નીચે ઉતારી ટાઢા પડચા પછી ખાવે.
૩. ઘઉંના ૨વાના હલવે.
૧ શેર રવે.
૧ રૂ. ભાર ગુલાબજળ.
૧૦ રૂ. ભાર એટલે ન શેર ઘી. અશેર દૂધમાં અર્ધો શેર પાણી રેડી ચૂલાપર મૂકવું. દૂધ ઉક
૨૪
For Private and Personal Use Only