________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) પછી ચૂલા પર કઢાઈમાં ઘી નાખી તે તપે એટલે તેમાં ઉપરની ભાખરી ચાર વખત ડબોળી કાઢવી, અને તેને ફરીથી ગોળ કરી તે જરા ટાઢો થાય એટલે તેમાંથી લિંબુ જેવડે લુ લેઈ તેની ભાખરી કરી તેને ઝારા૫ર રાખી પાંચ વખત ઘીમાં બેળવી, અને તેને થીજેલા ઘીમાં નાખી તેને એકછવ કરી તે દરેક માજાને પડતા જવું.
For Private and Personal Use Only