________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩) ત્રણ શેર ને નવટાંક રે બત્રીસ રૂપિયા ભાર દૂધમાં પલાળી મૂકો. ત્રીજે દિવસે પેલા ચેખા કાઢી કેરા કરવા, ને તેને ખાંડી છેક ઝીણો લોટ કરી કથરોટમાં નાખવું. પછી તે લેટમાં સત્તાવીસ રૂપિયા ભાર માખણ નાખી બે ઘડી સૂધી એકસરખે ફીણ, ને ખીરૂ બીજી કથરોટમાં કાઢી નાખવું. ઉપર પ્રમાણે પલળેલ રે કાઢી, ઢીમચાપર મૂકી, ઊભા રહીને સાંબેલા વડે જેરથી ખાંડે, પણ ઢીમચા ઉપર તથા સાંબેલાની સામાને છે રૂપિયા ભાર ઘીમાંનું થે ડું થોડું ઘી લઈ ચેપડવું, એટલે કણેક તેને ચોટશે નહીં, તેમજ તેને ખાંડતી વખતે કામ કરનાર માણસે પણું હાથે ઘી ચોપડતા જવું, ને કણેકને પિંડે વખતે વખત ફેરવ્યા કર. એ રીતે એક ઘડી સૂધી કણેકને ખાંડી તેના ગેળા કરવા. તે રવાના ગેળાના આંગળા જેવડા લુવા કરી આખળિયાપર તથા વેલણપર ઘીને હાથ લગાડી તે લુવા કાંદાના પડ જેવા પાતળા વણ , ને તે વણાયેલી રોટલીની બન્ને પાસે થેડું
ડું ખીર લગાડી એક ઉપર એક એ રીતે સાત અથવા દસ રેટ મૂકવી. પછી તે રેલીઓ ભેગી વણી તેના ચારસ ચાર ચાર આંગળ જેવડા કકડા છરીથી કાપી તેને વણવાપછી ચૂલા પર પણ મૂકી તેમાં અઢી શેર ઘી નાખી તે તપાવવું. તે તપે એટલે તેમાં ઉપરના ચિટા દર વખતે ત્રણ ત્રણ નાખી તળવા, ને તળતી વખતે પેણીમાંનું ઘી ચમચા કે કડછી વતી. પેલા ચિટાપર નાખતા જવું, ને તળાઈ રહે એટલે કાઢી લેવા. બધા ચિટા તળાઈ તૈયાર થાય કે તેના ઉપર દસ રૂપિયા ભાર ગુલાબજળ છાંટી, તેના ઉપર સવા શેર વાટેલી સાકર ભભરાવવી.
(મુસલમાની રીત).
ત્રીજો પ્રકાર, ૧ શેર ઘઉની પરસુદી. ૨ રૂ. ભાર ચોખાનો લોટ. ૧૦ રૂ. ભાર ઘી.
ના શેર ખાંડ.
For Private and Personal Use Only