________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ૨. સોનાના વાસણમાં રાંધેલું અનાજ ખાવામાં આવે છે તેથી વિષપડુ તથા ક્ષય રોગ નાશ પામે છે. તેથી વીર્યવૃદ્ધિ થાય છે ને શરીર પુષ્ટ બને છે. તેમજ વળી મેઘવાત વગેરે રોગ જતા રહે છે.
૩. ચાંદીના વાસણમાં રાઈ કરી તેમાંનું અન્ન ખાવાથી લેષ્મ અને પિત્ત દૂર થાય છે.
૪. કલાઈના વાસણમાં અનાજ સંધી ખાવાથી લેહને વધારે થાય છે. વળી શરીરની ચામડી સારી રીતે સખત થઈ પિત્ત દબાય છે.
૫. લેઢાના વાસણમાં રાંધેલું અનાજ ખાધું હોય છે તેથી પડુ અને ક્ષય રોગ જતો રહે છે.
૬. કાંસાના વાસણમાં ભાત કર્યો હોય તે તે ખાવું ગમે છે અને તેથી વિદેષ નામને રેગ નાશ પામે છે.
૨. માટીનાં વાસણ, ૧. ચિકણી માટી (નદી અથવા તળાવને તળિયે હોય છે તેવી) ના વાસણમાં ભાત કરી ખાધો હોય તે શરીરમાં તેજ આવે છે, બળની વૃદ્ધિ થાય છે ને સુખ થાય છે.
૨. ભૂરા રંગની માટીનાં વાસણમાં રાંધેલું અનાજ ખાધા પછી ઠંડી લાગે છે, ને રક્તપિત્ત અને કફનું જોર નરમ પડે છે, અને નાકમાં છોડ બાઝવું હોય તે તે સારું થાય છે.
૩. સફેત ચિકણ માટીના માટલામાં ભાત કરી ખાધ હેય તે કંઈક શરદી થાય છે.
૪. લાલ માટીના વાસણમાં ભાત રાંધી ખાવાથી પિત્ત તથા શેષ પડતું હોય તે બંધ થાય છે.
પ. કાળી માટીના માટલામાં અનાજ રાંધી ખાવાથી ક્ષય રેગ તથા પંડુ રેગ જાય છે.
૬. પીળી માટીના વાસણમાં રાંધેલા પદાર્થ ખાવા ઘણું ગુણકારક છે.
For Private and Personal Use Only