________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) ૧. અથાણું.
મદ્રાસી રીતનાં. (તાજા ખાવાનાં અથાણા),
૧. રીંગણનું અથાણું.' લાંબાં કાળાં વીસ રીંગણાં લાવી દરેક રીંગણુનાં દીટાં સૂધી ચચ્ચાર ચીરિયાં કસ્વાં. પછી છ રૂપિયા ભાર અડદની દાળ અને ત્રણ રૂપિયા ભાર સૂકાં મરચાંના કકડ, બાર રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં દસ ધાણુ ભાર હિંગ અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં નાખી આ મસાલે નિસા ઉપર વાટ; પછી તેમાં એક રૂપિયા ભાર મેથીને ભૂકે અને ચાર માસા મીઠું નાખી. દરેક રીંગણાંમાં થોડે છેડે મસાલો ભરો. પછી ચૂલા ઉપર એક વાસણ મૂકી તેમાં છ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડતાં જ તેમાં ઉપરનાં રીંગણાં નાખી તેના ઉપર પાણીનું ભરેલું છીખું કે કથરોટ મૂકી નીચે ધીમે તાપ ક. રીગણ ચઢે એટલે નીચે ઉતારવાં.
એક કલાઈવાળા તપેલામાં પાણી નાખી તેમાં બાર રૂપિયા ભાર આમલી નાખી ઘેળવી; અને તે પાણીમાંથી કૂચા કાઢી નાખી તેમાં એક રૂપિયા ભાર મીઠું અને છ માસા મેથીને ભૂકો નાખી હલાવી વાસણ ચૂલા ઉપર મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં ઉપરનાં રીંગણાં નાખી દે તે ચઢી તૈિયાર થાય એટલે નીચે ઉતારવાં. આ અથાણું ચાર દિવસ સૂધી સારું રહે છે.
પડોળાનું અથાણું –બે પડોળાના એકેક તસુ જેવડાં પીતાં કરી તે ત્રણ રૂપિયા ભાર ઘીમાં સાંતળવાંપછી
જ જય વઢ (મદ્રાણી). ૨ પુરસ્કંઇક મળી (પાસ)
For Private and Personal Use Only