________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬)
. આ અથાણું ગળ્યું કરવું હોય તે ઉપર પ્રમાણે સરકો ન નાખતાં, તે સરકામાં બશેર સાકર અગર ખાંડ નાખી તેની ચાસણી કરવી અને તે ચાસણીમાં કુંવારના ગરના ઉપર પ્રમાણે કકડા અને અઢી રૂપિયા ભાર મીઠું નાખી અથાણાને બરણીમાં ભરી રાખવું.
૧૪. ખજુરનું ચાસણુદાર અથાણું ૮ કાગદી લિંબુ. ૨ રૂ. ભાર મીઠું. ૧ શેર ખજુર. ૧ રૂ. ભાર તજ. ૬ માસા લવિંગ. ૧ રૂ. ભાર અજમે. ૧ રૂ. ભાર મરી. ૧ રૂ. ભાર પિપેર. ૧ રૂ. ભાર મીઠું, ના રૂ. ભાર અંગુરી સરકે. ૧ શેર ખાંડ.
આઠ કાગદી લિબુને રસ કાઢી, તેમાં બે રૂપિયા ભાર મીઠું ભેળવી, તેમાં એક શેર સારૂં ખજુર નાખવું, અને તે પલળી નરમ થાય એટલે કાઢી લઈ તેમાંથી ઠળિયા કાઢી નાખવા. પછી તેને કકડાથી કરૂ કરી દરેક પશીના પેટામાં, એક રૂપિયા ભાર તજ, છ માસા લવિંગ, એક રૂપિયા ભાર અજમે, તેટલાં જ મરી, તેટલી જ પિપેર અને તેટલું જ મીઠું, આ જણસને બારિક વાટી કરેલે મસાલે થેડે થેડે ભરે, અને આ બધી પીશીઓને સૂતરથી લપેટી રાખવી. :
દોઢ શેર અંગુરના સરકામાં એક શેર ખાંડ નાખી તેની ચાસણી કરવી, અને તેને એક બરણીમાં રેડી, તેમાં ઉપરની ખજુરની પીશીઓ નાખી, ચાસણી પી રહે એટલે અથાણું તૈયાર થયું ગણવું.
૧૫. ચિકેવાનું અથાણું. ૧ શેર લીલાં ચિકોત્રાં. ૧ શેર અંગુરી સરક.
For Private and Personal Use Only