________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૯)
એક રૂષિયા ભાર કોથમીર, તેટલુજ કપરૂ, બે રૂપિયા ભાર મીઠું, છ માસા છેલેલુ' લસણ, તેટલાજ કાંદા અને ખાર લીલાં મરચાં, એ જણસે એકઠી કરી વાટવી. પછી તેમાં ઉપરના ત્રણ ખાટા પદાર્થમાંથી એક સુમાર પ્રમાણે નાખી ચટણી અનાવવી.
મીજો પ્રકાર.
આર મગર 'દર આમળાં શેકી તેમાંથી ઠળિયા કાઢી નાખતા. પછી મે રૂપિયા ભાર મીઠું', એક રૂપિયા ભાર કેાથમીર, છ માસા કુંદના, ત્રણ માસા કેાપરૂ, અને તેટલીજ ખસખસ, એ સર્વે જણુસા એકઠી વાટી તેમાં ઉપરના ખાટા રસ પૈકી એક કૃષિયા ભાર રસ નાખી ચટણી બનાવી તૈયાર કરવી.
૬. આમળાં ને કાંડવેલની ચટણી',
પદ્મર આમળાં શેકી તેમાંના ઠળિયા કાઢી નાખવા. પછી પ‘દર રૂપિયા ભાર કાંડવેલ ( હાડ સાંકળ ) એક કલાક સુધી પાણીમાં પલાળી તેને ખાવી; પછી તેનું પાણી કાઢી નાખી લુછીને કારી કરવી. ત્યાર બાદ એ બે પદાર્થ એકઠા કરી તેમાં ત્રણ રૂપિયા ભાર મીઠુ, પંદર લીલાં મરચાં, એ રૂપિયા ભાર કાપરૂ’, એક રૂપિયા ભાર કોથમીર, છ માસા ખસખસ, તેટલું જ છેલેલું લસણ અને તેટલાજ કાંદા, એ સર્વ જસે એકઠી કરી વાટવી. અને તેમાં ઉપરના રસ પૈકી ગમે તે એક રસ નાખી ચટણી બનાવવી.
સદરહુ ચટણીમાં જોઇએ તેા બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયાભાર અડદની દાળ, ત્રણ માસા રાઇ, ચાર માસા સૂકાં
૧ નેત્રિરાય વેન્ટે શક્ સ્વયહ ( માર્સી ).
૧૨
For Private and Personal Use Only