________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૧) વડી પાડવી. પછી તેને તડકામાં સૂકવી રાખવી, અને જોઈએ ત્યારે ઘીમાં તળીને જમતી વખતે ખાવી.
પ કોથમીર ને ચેખાની વડી', સવા શેર ડાંગર (સાલ) શેકી ખાંડી તેના ખા કરવા, અને તે પચીસ રૂપિયા ભાર છાશમાં એક રાત્રી પલાળી રાખવા. બીજે દિવસે કોથમીરની જુડીઓમાંથી સુમાર પ્રમાણે સારી શેખી કરેલી કોથમીર લઈ ઉપરના ચેખામાં ભેળવવી. તેમજ તેમાં સુમારપ્રમાણે મીઠું મરચું મેળવી તે બધું વાટવું; અને તેની ઉપર પ્રમાણે વડી પાડી ધીમાં અગર તેલમાં તળીને ખાવી.
૬. અરશી માવું વાળત શરદ વધ.
ચેખાને સવા શેરલેટ પચીસ રૂપિયા ભાર દહીંમાં આગલી રાત્રે પલાળી મૂકો. બીજે દિવસે કેળનાં થંભમાંથી આખે ગરભ લાવી તેના પીતાં કરી ખાંડણીમાં ઘાલી ખાંડવાં; અને તેમાંથી પાણી નિચોવી કાઢવું. પછી તે ખાંડેલાં પીતાં દહીંમાં પલાળેલા લેટમાં મેળવી, સુમાર પ્રમાણે તેમાં મીઠું મરચું નાખી તેની વડી પાડવી. પછી તે વડિયે સૂકવી ઘીમાં અગર તેલમાં તળીને ખાવી.
૭. દુધીની વડી. બે અથવા ત્રણ દુધી લાવી તેને છોલી નાખવી. પછી તેના ઝીણા કકડા કરવા. પચીસ રૂપિયા ભાર અડદની દાળ પહેલી રાત્રીએ પાણીમાં પલાળી મૂકી બીજે દિવસે વાટી નાખવી. પછી આ દાળમાં ઉપરના દુધીના કકડા, તથા સુમાર પ્રમાણે મરચાં,
१ वरूत निल्लु कोत्तिमल्ली शेरंद वडधे ( मद्रासी ). ૨ ૩ય વાઘ(મદ્રાસી )..
For Private and Personal Use Only