________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૩૨) કારેલાં સિઝે એટલે તેમાંથી પાણી નિતારી કાઢવું. પછી કલાઈના તપેલામાં પોણાબશેર પાણી રેડી, તેમાં ત્રણ રૂપિયા ભાર આમલી ચોળી, ચૂલા ઉપર દસ મિનિટ ઉકળવા દેવું. પછી તે પાણીમાં પેલાં કારેલાં નાખી દસ મિનિટ ચઢવા દેવાં. પછી તેમાં દેઢ રૂપિયા ભાર મેથીને ભૂકે, છ માસા મીઠું અને એક રૂપિયા ભાર ચેખાને લેટ નાખી કેળબુ ચઢવા દેવું અને તેમાં બે રૂપિયા ભાર ઘી, બે માસા જીરૂં, એક માસ મેથી, દસ સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર કરી કડછીથી હલાવી પિરસવું. આ કેળખું પિત્ત નાશ કરનારૂં છે.
૫. ભિંડાનું કેળબુ'. પહેલો પ્રકાર–દહીં નાખીને. ૫૦ કુમળા ભિડા. ૧ શેર દહીં. ૩ રૂ. ભાર ઘી.
૧૦ સૂકાં મરચાં. ૬ માસા મેથીને ભૂક. ૧ રૂ. ભાર મીઠું૨ મીઠા લિંબડાની ૨ રૂ. ભાર ઘી. ડાંખળીઓ.
૩ માસા રાઈ. ૨ માસા મેથી. પચાસ કુમળા ભિંડા લાવી સમારવા. પછી તેમાં સુમાર પ્રમાણે પાણી નાખી ચઢવા દેવા. તેમાં દેઢ શેર દહીં નાખવું, અને કડછીથી હલાવવું. પછી એક કલાઇના વાસણમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, ચૂલા ઉપર મૂકી, ઘી કકડે એટલે તેમાં દસ સૂકાં મરચાંના કકડા નાખવા. પછી તેમાં ઉપરનું કેળંબુ
૧ વય ઝ (મદ્રાસી),
For Private and Personal Use Only