________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩ )
૭. પંચામૃત. ( મદ્રાસી રીતનુ' ). ૧. મીઠા લિંબુનુ' 'ચામૃત',
મીઠા લિંબુના નાના નાના કકડા કરી, ચૂલા ઉપર પેણીમાં ચાર રૂપિયા ભાર ઘી નાખી, તેમાં તે કકડા લાલ થાય ત્યાં સુધી તળવા. પછીતેમાં ચાર રૂપિયા ભાર આમલીનુ` પાણી અને પ`દર રૂપિયા ભાર ગાળ છ રૂપિયા ભાર પાણીમાં નાખી હલાવવાં. પ'ચામૃત તૈયાર થાય એટલે તે નીચે ઉતારી, બીજું વાસણ ચૂલા ઉપર મૂકી, તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખવુ: ઘી કકડે એટલે તેમાં દસ લીલાં મરચાંના કકડા તળી કાઢી તે તથા આઠ માસા મીઠું' ઉપરના પ‘ચામૃતમાં નાખવું, અને તરતજ વધેલા ઘીમાં એક રૂપિયા ભાર અડદની દાળ, એક માસેા મેથી, એ માસા જીરૂ, એક માસા હિંગ અને મીઠા લિખડાનાં દસ પાંડ્ડડાં નાખી વઘાર થાય એટલે તેમાં ઉપરનુ પ'ચામૃત રેડી હલાવી
નીચે ઉતારવું.
૨. નારંગીનું ૫’ચામૃત.
પાંચ નાર‘ગી લાવી તેનુ' ઉપર પ્રમાણે પચામૃત કરવું. પર`તુ તેમાં ગેાળ ન નાખતાં એ કાગદી લિ’બુ નિચાવવાં,
૩. અડદના વડાનું પંચામૃત',
અડદનાં દસ વડાં કરવાં. પછી પ'દર રૂપિયા ભાર આમલીમાં સુમાર પ્રમાણે પાણી નાખી તેની અંદરના કૂચા કાઢી નાખવા.
नारतंगाय पुळी गाज्जु ( मद्रासी ).
૨ વિધિરાજાય શોખ્ખુ ( મદ્રાસી ).
૧ ૩ઋતંવરું શોન્નુ ( માક્ષી ).
For Private and Personal Use Only