________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૫)
આઠ રૂપિયા ભાર આમલી સવા શેર પાણીમાં ચાળી તેનું પાણી, સવાનવ રૂપિયા ભાર ગેાળમાં પચીસ રૂપિયા ભાર પાણી નાખી તે પાણી અને આઠ માસા મીઠું, એ ત્રણે એકઠાં કરી ગાળી નાખી, તેમાં ઉપરનાં મરચાં નાખી ચૂલા ઉપર ઉકળવા મૂકવુ.... પછી આશરે સવા શેર પાણી બાકી રહે એટલે વાસણ નીચે ઉતારી લેવુ. પછી દોઢ રૂપિયા ભાર અડદની દાળ શેકી તથા એ માસા સેજસાજ શેકેલી રાઇ ઝીણી વાટી તેને ભૂકા ઉપરના પાણીમાં નાખી દેવા.
૧૯
પછી ચૂલા ઉપર એક વાસણ મૂકી તેમાં દોઢ રૂપિયા ભાર ઘી નાખી, તે તપે એટલે તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ તથા એક માસા મેથી નાખી, દાળ લાલ થાય એટલે તેમાં ખેમાસા રાઈ, એક માસા હિંગ તથા મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં નાખી વઘાર ખરા થાય એટલે તેમાં ઉપરનું પ ́ચામૃત રેડવુ, અને પછી હલાવીને નીચે ઉતારવું,
બીજોરૂં ( મહાકુંો ) મીઠાં લિંબુ, ઇડ લિખું ( યેિ ) અને આમળાં, એમાંથી ગમે તે એક લઇ ખફીને પાણી નિતારી નાખવું. પછી તેને સમારી ઉપર પ્રમાણે પચામૃત કરી તેમાં તે
કુકડા નાખવા.
For Private and Personal Use Only