________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬)
૧૦. ભરત.
(મદ્રાસી રીતનાં). ૧. વેગણુનું ભારત
પહેલો પ્રકાર, ચાર કાળાં લાંબાં વેગણને દેવતામાં ભારી બફાય એટલે તેના ઉપરની છાલ કાઢી નાખવી. પછી તેને છૂંદી તેમાં છ માસા મીઠું નાખવું. પછી ચૂલા પર પણ મૂકી, તેમાં બે રૂપિયા ભાર થી નાખી, તે કકડે એટલે તેમાં બે રૂપિયા ભાર અડદની દાળ અને ચાર સૂકાં મરચાંના કડકા નાખી, વઘાર થાય એટલે તેમાં ઉપરનું ભરત નાખી દેઈડી વાર હલાવી નીચે ઉતારવું.
બીજો પ્રકાર, ઉપર પ્રમાણે વેગણ ભારીને છોલી તે છૂંદી નાખવાં. પછી તેમાં બે રૂપિયા ભાર આમલીનું પાણી અને છ માસા મીઠું નાખવું; પછી આ ભારતમાં દોઢ રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ એક માસ જીરૂ, ચાર સૂકાં મરચાંના કકડા અને મીઠા લિબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી હલાવી નાખવું.
ત્રીજો પ્રકાર, ઉપર પ્રમાણે વેગ ભારી છેલી છૂંદી નાખવાં, અને તેમાં અડધે શેર સારૂં દહીં અને છ માસા મીઠું નાખવું. પછી તેમાં દેઢ રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ, છ માસા લાલ ખાંડેલાં મરચાં અને ચાર રતી ભાર હિંગ, એનો વઘાર કરો. પછી ભરત એકસાન કરી ઉપગમાં લેવું.
૧ વાસ્તવિક મન (માસ).
For Private and Personal Use Only