________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૭) ચાયા પ્રકાર.
ત્રણ લાંમાં કાળાં વેગણુ ભારી છેલી છૂંદી નાખવાં, અને તેમાં દસ લીલાં મરચાં, એક રૂપિયા ભાર મીઠું, ત્રણ રૂપિયા ભાર કાથમીર, એ રૂપિયા ભાર કાંદા અને એક રૂપિયા ભાર લસણુ, એ સર્વ જણુસા વાટીને નાખવી. પછી આ ભરતમાં દ્રાક્ષના અગર શેરડીનેા સરકે, અગર ચણાના આસ, આ ત્રણ પદાર્થ પૈકી એક પદાર્થ દોઢ રૂપિયા ભાર નાખી ભરત હલાવવું.
૨. કાહાનુ” ભરત’,
ચાર અગર પાંચ કાચાં કેાડાં ભારીને ભાગી નાખવાં; અને તેમાંના બધા ગર કાઢી લેઇ તેમાં અચ્છેર દહીં, એક માસે શું-ળેલી હળદર અને એક રૂપિયા ભાર મીઠું નાખી હલાવવા. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂ અને પાંચ સૂકાં મરચાંના કકડા નાખી વઘાર કરી એકસાન કરવું. ૩. ભિંડાનું ભરત
પચીસ રૂપિયા ભાર કુમળા ભિડા સમારી તેમાં એક રૂપિચા ભાર મીઠું અને સુમાર પ્રમાણે પાણી નાખી ખાવા દેવા. પછી તે પાણી કાઢી નાખી કકડામાં અચ્છેર દહીં અગર ત્રણ રૂપિયા ભાર આમલી ખાર રૂપિયા ભાર પાણીમાં ચાળી તે નાખી છૂંદી નાખવા. પછી ભરતમાં એક રૂપિયા ભાર મીઠું, એક માસે હળદર અને છ માસા લાલ ખાંડેલા મરચાં નાખી તેને હલાવવું. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, અને એ માસા મેથી, એના વઘાર કરી હલાવી નાખવું.
.
મદ્રાસી ).
१ विळांगाय तयरु शेरंद पच्चडी २ पंढक्कायं पुळियुं शरंद पच्चडी (मद्रासी ).
For Private and Personal Use Only