________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૩) નાખી, તેમાં છ રૂપિયા ભાર મેથીને ભૂકે, એક રૂપિયા ભાર મીઠું અને મીઠા લિબડાની બે ડાંખળીઓ નાખવી. કેળ બુ બરાબર ચઢી તૈયાર થાય એટલે તેમાં બે રૂપિયા ભાર ઘી, બે માસા મેથી અને ત્રણ માસા રાઈ, એને વઘાર કરે, અને તે હલાવીને પિરસવું.
બીજો પ્રકાર,
આમલી નાખીને. ૫૦ કુમળા ભિંડા. ૨૪ રૂ. ભાર નવી આમલી.
૨ રૂ. ભાર ચેખાને લેટ. ૨ રૂ. ભાર મીઠું. ૨૦ લીલાં મરચાં.
૯ રૂ. ભાર ગેળ અગર રાતી ૨ રૂ. ભાર ઘી.
ખાંડ. ૨ માસા મેથી.
૩ માસા રાઈ. ૧૦ સૂકાં મરચાં.
૨ મીઠા લિંબડાની ડાંખળીઓ. પચાસ કુમળા ભિંડા સમારીને કકડા કરવા. પછી વીસ રૂપિયા ભાર નવી આમલીમાં સવાબશેર પાણી રેડી, આમલી ચેની અંદરના કૂચા કાઢી નાખવા, અને તે પાણી ભિડાના કકડામાં નાખી વાસણ ચૂલા ઉપર મૂકવું. ઉભરો આવે એટલે તેમાં બે રૂપિયા ભાર ચોખાને લેટ, તેટલું જ મીઠું, નવ રૂપિયા ભાર ગોળ અગર રાતી ખાંડ, અને દીટાંથી મધ્ય ભાગ સૂધી ઊભા ચીરેલાં વીસ લીલાં મરચાં નાખી કેળબુ બરાબર ચઢવા દેવું. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા મેથી, દસ સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાની. બે ડાંખળીનાં પાંદડાં નાખી તેને વઘાર કરો. પછી કેળખુ કડછીથી હલાવી પિરસવું.
For Private and Personal Use Only