________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) (મદ્રાસી રીતના).
૩. પાપડ. સવા શેર અડદની ઘેાયેલી દાળને લેટ પાણીમાં બાંધી પાંચ મિનિટ સૂધી એમને એમ રહેવા દેવો. પછી તે લોટમાં છ રૂપિયા ભાર ધેયેલું મીઠું, ત્રણ રૂપિયા ભાર જીરું અને ત્રણ રૂપિયા ભાર મરી એ બેને ભરડે, તથા ત્રણ માસા હિંગ ભેળવી, પાટલા ઉપર તેલ પાણુંને હાથ વખતે વખત લગાવી તે ખાંડવું. પછી એના લાંબા વાટા કરી તેનાં નાનાં નાનાં ગુલ્લાં કરી વણવાં. પછી તે પાપડને છેડે વખત રહેવા દેઈ ધીમાં અગર તેલમાં તળીને ખાવા; અથવા તે તડકામાં સૂકાયા પછી અંગારાપર મૂકી શેકીને ખાવા. લગ્નકાર્યમાં પાપડને ખાસ ઉપગ થાય છે.
૪. વડી. (મદ્રાસી રીતની)
૧. કેળાની વડી’. પિણાબશેર ને પાંચ રૂપિયા ભાર અડદની દાળ એક રાત્રી પાણીમાં પલાળી રાખી બીજે દિવસે વાટી નાખવી. વળી એક કોળું લાવી તેને છોલી નાખી અંદરનાં બિયાં કાઢી નાખવાં. પછી તેના નાના નાના કકડા કરી તેમાં વાટેલી દાળ મેળવવી. પછી તેમાં સુમાર પ્રમાણે રાતાં ખાંડેલાં મરચાં, જીરૂં, મરીને ભૂકે અને એક રૂપિઆ ભાર હીંગ મેળવી, તે સઘળું એકસાન
, कल्यागे पुशनिक्काय वडघं ( मद्रासी).
For Private and Personal Use Only