________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭) આમલીના કૂચા કાઢી નાખવા. પછી તે પાણીમાં છ રૂપિયા ભાર ચણુ અને અઢી શેર વેગણના કકડા નાખી તે ચૂલા ઉપર મૂકવું. ચણા અને વેગણના કકડા બફાય એટલે તેમાં છ માસા મેથીને ભૂકો, એક રૂપિયા ભાર ચોખાને ઝીણો લોટ, અને દેઢ રૂ પિયા ભાર મીઠું નાખી, ત્રણ ઉભરા આવ્યા પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાંના કકડા, એક માસે હિંગ, એને વઘાર કરો. પછી તે કસબ હલાવીને પિરસ.
રીય–ઉપરના બધા સારમાં કોથમીર નાખી હોય તે સ્વાદિષ્ટ થાય છે.
(ત જાવરી ચાલના) સાર કરવાની રીત
પ. ઓસામણુ”. ૧૨૫ રૂ. ભાર તુવેરની દાળ.
૧ રૂ. ભાર મરી. ૬ માસા સૂકાં મરચાં.
૩ રૂ. ભાર ન ગળ. ૯ રૂ. ભાર આમલી.
૩ રૂ. ભાર મીઠું. ૧ માસ હિંગ.
૩ રૂ. ભાર ઘી. ૧ માસો અડદની દાળ.
૪ માસા રાઈ. ૪ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૮ માસા કોથમીર.
૨ મીઠાં લિંબડાની ડાંખળીઓ. એકસો પચીસ રૂપિયા ભાર ચેખી કરેલી તુવેરની દાળ સાડાબાર શેર પાણીના આવરણમાં નાખી, તે બરાબર ચઢે અને એકસો પચીસ રૂપિયા ભાર ઓસામણ બાકી રહે એટલે વાસણ નીચે ઉતારવું. પછી એક રૂપિયા ભાર મરી અને છ માસા મરચાં, એ બે જણ ઘીમાં તળી નિસા ઉપર જુદી જુદી
૧ ટારે (મરાઠી),
For Private and Personal Use Only