________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૧) ચળવાં. પછી આઠ માસા મરી અને ચાર માસા જીરૂં એનો ભરડે, જરા જરા ફૂટેલાં, ચાર માસા લસણ અને બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં એ સઘળી જણસે ઉપરના પાણીમાં એકસાન કરવી. ત્રણ રૂપિયા ભાર આમલી પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાળી, તેમાંનું પાણી ઉપરના સારમાં રેડી દેવું. પછી તેમાં અઢી રૂપિયા ભાર મીઠું નાખી સારનું વાસણ ચૂલા ઉપર મૂકવું. એક ઉભરો આવે એટલે વાસણ નીચે ઉતારી લેઈ બીજું વાસણ ચૂલા ઉપર મૂકી, તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, ઘી કકડે એટલે તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ અને આઠ માસા લસણ જરાક કૂટીને નાખી, તે લાલ થાય એટલે ચાર માસા રાઈ બે માસા જીરૂં, ચાર માસા મીઠા લિંબડાનાં પાંદડાં અને એક માસ હિંગ, એ સઘળી જણસો નાખી, વઘાર થાય એટલે ઉપરને સાર તે વઘારમાં રેડી દેઈ કડછીથી હલાવ; અને એક ઉભરો આવે એટલે તેમાં આઠ માસા કોથમીર નાખી વાસણ નીચે ઉતારવું.
૮. સાર–વેરાગી લેક કરે છે તે. દશ શેર તુવેરની દાળ..
૧ રૂ. ભાર મરી. ૬ માસા સૂકાં મરચાં,
૪ માસા જીરૂં. ૮ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૨ માસા હિંગ. ૬ રૂ. ભાર આમલી.
૩ રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર ઘી.
૮ માસા રાઈ. ૪ માસા જીરૂં.
૪ માસા મીઠા લિંબડા૧૫ . ભાર કોથમીર,
નાં પાંદડાં. ચેખી કરેલી સવાછ શેર તુવેરની દાળ પચીસ શેર પાણીમાં ચઢવા મૂકવી, તે ચઢયા પછી બાકી સાત શેર ને સાડીબત્રીસ રૂપિયા ભાર ઓસામણ બાકી રહે એટલે વાસણ નીચે ઉતારી
૧૬
For Private and Personal Use Only