________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૯) ૨. મલયાળ દેશમાં મરી નાખી કેળાંનું કેળવ્યું
કરવાની રીત૧૦ કાચાં કેળાં. ૪ રૂ. ભાર મરી. ૩ રૂ. ભાર ઘી. ૧ મૂઠી મીઠા લિંબડાનાં ૧ રૂ. ભાર મીઠું.
પાંદડાં. ૩૩. ભાર આમલી. ૨ રૂ. ભાર ઘી. ૫ રૂ. ભાર તુવેરની દાળ. ૬ માસા મીઠું. ૧૦ સૂકાં મરચાં. . ૧ રૂ. ભાર અડદની દાળ.
ઉપર પ્રમાણે દસ કાચાં કેળાંના કકડા કરીને સ્વચ્છ ધોઈ નાખી, તેમાં એક રૂપિયા ભાર મીઠું અને જોઈએ તે પ્રમાણે પાણી નાખી ચઢાવવા. પછી ત્રણ રૂપિયા ભાર ઘીમાં ચાર રૂપિયા ભાર મરી અને એક મૂઠી મીઠે લિંબડે, એ જણસે પાણી નાખી વાટવી, અને તે સવાબશેર પાણીમાં કાલવી, તે પાણીમાં ઉપરનાં કેળાંના કકડા નાખી તે ચૂલા ઉપર મૂકવું. ત્રણ ઉભરા આવતાં તેમાં પાંચ રૂપિયા ભાર તુવેરની ચઢેલી દાળ, ત્રણ રૂપિયા ભાર આમલીનું પાણી, અને છ માસા મીઠું નાખી આબટી પ્રમાણે ચઢવા દેવું અને આ કેળંબુને બે રૂપિયા ભાર ઘી, દસ સૂકાં મરચાંના કકડા અને એક રૂપિયા ભાર અડદની દાળ, એને વઘાર દેવો.
૩. મેટાં કારેલાંનું કોળબુ. ના શેર કરેલાં.
૧ રૂ. ભાર મીઠું. ૧૦ રૂ. ભાર ઘી.
રા રૂ. ભાર આમલી. ૯િ માસા મીઠું.
૨ રૂ. ભાર ઘી. ૨ માસા જીરૂં.
૧ માસે મેથી.
૧૦ સૂકાં મરચાં. દોઢ શેર કરેલાં સમારી તેનાં પીતામાં એક રૂપિયા ભાર
૧૭
For Private and Personal Use Only