________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( *૮ )
વાટવી. પછી કેળના ઝાડના મૂળના ગડા અગર કેળના થ`ભની અંદરના વચલા ભાગના કકડા કરી ખાંડી પાણી નાખી ધાઇ નાખવા, અને તે નિચાવી કાઢી, તેમાંથી સુમાર પ્રમાણે લઈ ઉપરની ચટણીમાં મેળવવુા. પછી એ રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, બે માસા જીરૂ અને પાંચ સૂકાં મરચાંના કકડાને તેમાં વઘાર દેઇ તે ચટણી ફરીથી વાટવી. આ ચટણી એક અઠવાડિયુ સારી રહે છે. આ ચટણી ખાધાથી શરદી થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧. કેળાની ચટણી'.
પાંચ પાકાં કેળાં છેાલા નાખી તેનાં પીતાં કરી રાખવાં. પછી એક રૂપિયા ભાર આમલીના પાણીમાં છ માસા મીઠું અને એક માસેા દળેલી હળદર મેળવી તે પાણી ઉપરના પીતાંમાં નાખવું, અને લાગલાજ તેના ઉપર બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, અને એ માસા જીરૂ, એનેા વઘાર કરી રેડવા અને હલાવી નાખવુ; એટલે ચટણી તૈયાર થાયછે.
૨૨. કાચી આમલીની ચટણી'.
ખાર રૂપિયા ભાર કાચી આમલી લાવી તેમાં આઠ માસા મીઠું· નાખવુ. તેમજ તેમાં એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી રેડી દેઇ ચટણી વાટવી.
',
૨૩. પાકેલી નવી આમલીની ચટણી.
ત્રણ રૂપિયા ભાર આમલી નિસા ઉપર મૂકી તેમાં ચાર
૧ વાઢવ્વ∞ સ્વયન (મદ્રાât ).
૨ પુષિં વિના લય ( માât ).
३ साधारण मान पुळी त्वयल ( मद्रासी ).
-
For Private and Personal Use Only