________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) ૪૦. કડવા લિંબડાનાં કુમળાં પાંદડાંની ચટણી'.
એકેક રૂપિયા ભાર આમલીનાં, કેઠીનાં, કાગદી લિબેણના તથા નારંગીના ઝાડનાં કુમળાં પાંદડાં અને આઠ રૂપિયા ભાર કડવા લિબડાનાં કુમળાં પાંદડાં, એ સર્વે એકઠાં કરી તેમાં બે રૂપિયા ભાર મીઠું અને એક રૂપિયા ભાર, અજમે નાખી ચટણી વાટવી. પછી તે બે દિવસ વા ખાતી રાખવી, ને પછી કાંજી અને ભાત સાથે ખાવી. આ ચટણ પાંચ દિવસ સુધી સારી રહે છે.
(યુનાની રીતની).
૪૧. કેરીની ચટણી, ૫ શેર કાચી કેરી.
૫ રૂ. ભાર આદું. ૫ રૂ. ભાર મીઠું,
૬ માસા લવિગ. ૧ રૂ. ભાર મરી.
૧ રૂ. ભાર ધાણું. ૬ માસા જાયફળ.
૧ રૂ. ભાર તજ, ૬ રૂ. ભાર મુક્તર સરકે. ના શેર સાકર.
(સરકાને અર્ક).
પાંચ શેર કાચી કેરીઓને છેલી, તેને છીણી નાખવી. પછી તે છુંદામાંથી પાણી ન કાઢતાં તેમાં પાંચ રૂપિયા ભાર છલીને ઝીણી કરચે કરેલું આદું નાખવું. પછી પાંચ રૂપિયા ભાર મીઠું, છ માસા હિંગ, એક રૂપિયા ભાર મરી, તેટલાજ ધાણા, છ માસા જાયફળ અને એક રૂપિયા ભાર તજ, એ બધી જણસે જુદી જુદી વાટી ઉપરના છુંદામાં નાખવી. તેમજ તેમાં છ રૂપિયા ભાર સરકાને અર્ક અને અડધે શેર ખાંડ નાખી, પંદર ૧ દિવસ સુધી તડકામાં મૂકી, પછી ખાવાના ઉપગમાં લેવી.
૧ પિ શી (મદ્રાસી ).
For Private and Personal Use Only