________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૧) રાખવે. આ ચટણ આઠ દિવસ સૂધી સારી રહે છે, અને ત્રણ દિવસ પછી વધારે રૂચિકર લાગે છે.
૯ કોઠાંની ચટણી”. કઠાં ભાગી તેના ગરમાંથી બિયાં કાઢી નાખવાં, અને તે છ રૂપિયા ભાર ગર લઈ તેમાં દસ લીલાં મરચાં એક એક રૂપિયા ભાર કેથમીર, કુદને અને છોલેલું આદુ, છ માસા ખસખસ, તેટલાજ શેકેલા ચણા, એક રૂપિયા ભાર છીણેલું કપરું અને બે રૂપિયા ભાર છેલેલું લસણ, આ સર્વ જણસ એકઠી કરી તેમાં બે કાગદી લિબુને રસ નાખી બારિક વાટવી. પછી આ ચટણીમાં એક રૂપિયા ભાર મીઠું અને જોઈએ તે પ્રમાણે કાગદી લિંબુનો રસ મેળવી ઘટ્ટ ગળે કરી રાખી મૂકો.
ટીપ–હરેક જાતની ચટણી કેટલાક દિવસ સૂધી ચાલે એવી ઈચ્છા થાય છે તેમાં પાણીને બદલે કાગદી લિંબુનો રસ નાખી વાટી રાખવી. - મૂળા, પડળ, અને વાળ એ ત્રણ જણ ઘણુંજ કુમની લાવી તે પૈકી ૫ડેલાં અને વાળ શેકી એ ત્રણ જણસે એકઠી કરવી. પછી ઉપર પ્રમાણે તેમાં સામાન મેળવી તેની ઉપર કહેલી રીત પ્રમાણે ચટણી બનાવવી.
૧૦. ચણાની દાળની ચટણું, પાંચ રૂપિયા ભાર ચણાના લોટમાં પાણી નાખી કાલવીને તેમાં એક કાગદી લિંબુનો રસ, ત્રણ માસા મીઠું અને ત્રણ માસા રાતાં ખાંડેલાં મરચાં મેળવવાં. પછી ચૂલા ઉપર પેણીમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, ત્રણ લીલાં
અને વાલોળકી એ
ની ઉપર
१ विळांगाय चटणी. २ कडलै परुप्प तुवेल.
For Private and Personal Use Only