________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
પાંદડાં નાખી તેની ઝીણી ચટણી કરવી. આ ચટણી ટાઢા
ભાતની સાથે ખાવી.
૧૪. કલથીની સાદી ચટણી',
સાડાચાર રૂપિયા ભાર કલથી અને દસ સૂકાં મરચાં, એ રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં ત્રણ માસા મીઠું મેળવવું. પછી તેમાં ઘેાડુ' પાણી નાખી વાટીને ચટણી કરવી. આ ચટણી ટાઢા
ભાતની સાથે ખાવી.
જો પ્રકાર.
આઠ રૂપિયા ભાર કલથી અને પાંચ સૂકાં મરચાં, એ એ જણસ એ રૂપિયા ભાર ઘીમાં તળી, તેમાં આઠ માસા આમલી અને પાંચ માસા મીઠું મેળવવુ: આ ચટણીથી ખાધેલા એસડના ગુણુ લાગતા નથી, પરં'તુ સ્ત્રીઓને અને નાનાં છેકરાંઓને લાભકત્તા છે.
१ कोळ्ळु साधा चटणी. २ शेपंकिलंग तुवैय्यल.
૧૫. અળવીની ચટણી. પહેલા પ્રકાર—સાદી.
છ રૂપિયા ભાર અળવી ખાફી તે ઉપરનાં છેતરાં કાઢી નાખવાં. પછી એ રૂપિયા ભાર અડદની દાળ અને ચાર સૂકાં મરચાંના કકડા એક રૂપિયા ભાર ઘીમાં તળી ઉપરની અળવીમાં નાખવા. તેમજ તેમાં ત્રણ માસા મીઠું અને થાડુક પાણી નાખી ચટણી વાટવી.
For Private and Personal Use Only