________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૦) એક શેર કુમળાં વગર બિયાનાં નાનાં વેગણું છોલી, તેની બબ્બે ચીરિ કરી, તેમાંને છેડે થેડે ગર કાઢી નાખ. ૫છી એક રૂપિયા ભાર લસણ, અને બે રૂપિયા ભાર આદુ, એના ઝીણા ઝીણા કકડા કરી તે, છ માસા વાટેલી વરિયાળી, તેટલી જ વાટેલી કોંછ અને બે રૂપિયા ભાર મીઠું, એ બધાને મસાલે ભેગા કરી, ઉપરનાં વેગણની બબે ચીરિયામાં ભરિ, તેને વાંસની સળીઓ લગાડી સૂતરથી વિટાળવી. એ પ્રમાણે બધાં વેગણ તૈયાર થાય એટલે તેને દેઢ શેર અંગુરના સરકામાં નાખી તે પોચાં પડે એટલે અથાણું તૈયાર થયું સમજવું.
કેરીઓના દિવસ હોય તે કેરીઓ છલી વાટી, ઉપર લખેલા મસાલામાં ભેળવી, તે મસાલે વેગણમાં ભર એટલે અથાણું ઘણું સરસ થશે.
જે પ્રકાર. (ચાસણુદાર અથાણું). ૧ શેર કુમળાં વેગણુ. ૫ રૂ. ભાર દ્રાક્ષ. ૧ રૂ. ભાર તજ.
૩ માસા લવિંગ. ૬ માસા મીઠું.
૨ શેર સરકે. ૨ શેર સરકે.
૧ શેર ખાંડ. ઉપર પ્રમાણે એક શેર વેગણ છોલી, તેની દીટાં સૂધી ચચ્ચાર ચીરિ કરવી; અને પાંચ રૂપિયા ભાર દ્રાક્ષ, એક રૂપિયા ભાર તજ, ત્રણ માસા લવિંગ અને છ માસા મીઠું, એ જણસે વાટી તેને મસાલો ઉપરનાં વેગણમાં થોડે થોડે ભરી, તેને સૂતરથી લપેટી રાખવાં. એ પ્રમાણે બધાં વેગણ તૈયાર થાય એટલે તેને બશેર સરકામાં નાખી એકવીસ દિવસ સૂધી દરરોજ તડકામાં મૂકવાં, એટલે તે પિચાં પડશે. પછી બીજા બશેર સરકામાં એક શેર ખાંડ નાખી, તેની સારી ચાસણી કરી, તેમાં ઉપરનાં વેગણ સરકામાંથી કાઢી લેઈ નાખવાં. આ અથા
For Private and Personal Use Only