________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૮૨ )
રહેવા દેવાં. પછી તેમાંથી જે પાણી છૂટે તે કાઢી નાંખવુ. પછી તેને કકડાથી લુછી સાફ કેારાં કરી, તેને એક બરણીમાં નાખી, તેના ઉપર એ લિ‘બુના રસ નિચાવવેા. તેમજ પાંચ રૂપિયા ભાર સરકા, તેટલું જ વાટેલુ મીઠું, અને છ માસા મરીના ભૂકા, એ તેમાં નાખવાં, અને બે દિવસ સુધી તડકામાં રાખ્યા પછી તૈયાર થયે અથાણું ખાવામાં લેવું.
ત્રીજો પ્રકાર.
૨ શેર કાગદી લિ‘મુ.
૨ રૂ. ભાર મરી.
૬ માસા પિપેર.
૩ માસા જીરૂ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ રૂ. ભાર મીઠું.
૬ માસા મરી.
૧ માસા હિંગ,
૨ રૂ. ભાર મીઠું.
૨ કાગદી લિજી.
એક શેર કાગદી લિજીને એક ખરણીમાં ઘાલી, તેના ઉપર પાંચ રૂપિયા ભાર મીઠું અને બે રૂપિયા ભાર મરી વાટીને નાખવાં. પછી બરણીને ઘણી વખત હુલાવ હુલાવ કરી, ચાર દિવસ સૂધી રહેવા દેવી. પછી અદરનાં લિખુ કાઢી લઇ, કકડાથી લુછી તડકામાં મૂકવાં. કેટલીક વાર પછી લિ`બુ કેારાં થાય એટલે ઉપરની અરણીને પાણીથી સાફ ધેાઇ નાખી તેમાં નાખવાં. પછી છ માસા મરી, તેટલીજ પિપેર, એક માસા હિંગ, ત્રણ માસા જીરૂં અને એ રૂપિયા ભાર મીઠું, એને હૃદુ જૂદુ વાટી ભેગું કરી, બરણીમાંનાં લિખુપર નાખી દેવુ.... તેમજ તેના ઉપર એ કાગદી લિજીના રસ નિચાવી, બરણીને ઘણી વખત હુલાવ હલાવ કર્યા પછી, કકડાથી તેનુ મ્હાં બાંધી લેવું. આ અથાણું ઘણા દિવસ રાખી ખાધુ' હાયતા તેથી ખાધેલ પાચન થાયછે.
For Private and Personal Use Only