________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭૧ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન શેર મીઠું,
૫ રૂ. ભાર મીઠું':
૫ રૂ. ભાર કુંદનાનાનાં પાનાં. પાંચ શેર કાચી કેરીએ છેલી તેના એ ફાડના દાખડા કરવા; અને તેમાંની ગેાટલીઓ કાઢી નાખી તેમાં પાણા શેર મીઠું' ભરવું; પછી એ કેરીઓને એક બરણીમાં ભરી, તેને ઢાંકી દઇ, પાંચ દિવસ સુધી રાખી મૂકી તેને દરરાજ હલાવતા જવુ, એટલે કેરીઓને મીઠાનુ પાણી લાગી નરમ થશે. પાંચ દિવસ પછી કેરીઓ કાઢી લેઈ કકડાથી લુછી નાખી કારી કરવી, અને તેને સૂકાઈ જાય ત્યાં સુધી છાંયડામાં વા ખાતી રહેવા દેવી. આ કેરીઆમાં કાંઇ ભિનાશના ભાગ રહ્યા હોય તે તેને ફરીથી સૂકવી છેક કારી કરવી.
પછી કાચી કેરીઓ છેલીને છીણી નાખવી. પછી તેમાંની મશેર છીણના ગાળા કરી રાખવા. પછી પાંચ રૂપિયા ભાર કાબુલી ચણા, એ રૂપિયા ભાર એલચી, ત્રણ રૂપિયા ભાર લેાંજી, પાશેર છેલેલી બદામ, તેટલીજ સાફ ધેાયેલી બેદાણા દ્રાક્ષ, તેટલુ'જ છેલેલુ. લસણ, અચ્છેર લેલુ આદુ, પાશેર નારગીને ગર, નારગીની સૂકવેલી છ માસા છાલ ખાંડી તેના કરેલા ભૂકા, અને પાંચ રૂપિયા ભાર મરી, એ જણસા પાશેર સરસિયામાં સાંતળી ખાંડવી. પછી તેમાં પાશેર મીઠુ અને પાંચ રૂપિયા ભાર કુદનાનાં પાનાંના ખેમે' એ બે વાનાં નાખી તે બધા મસાલા ઉપરના છુંદાના ગાળામાં મેળવી, દરેક કેરીમાં ઘેાડા થોડા ભરવા, અને પછી કેરીઓને સૂતરના દોરાથી લખેટવી. પછી તેને અરણીમાં ભરી તેનુ મ્હાડું અધ કરી દેઇ તેને દરરોજ કેટલાક દિવસ સુધી તડકામાં મૂકતા જવી, એટલે અંદર ની કેરીઆ નરમ થશે. પછી ચાર ખાટલી અંગુરના ( લીલી દ્રા
૧ ખેમા—જે પદાર્થના ખેમા કરવાના હોય તેને પાટલા ઉપર મૂકી છરીથી છુદી કુદી છેક ઝીણું કરવું.
For Private and Personal Use Only