________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) ૬૧. તિરૂમુલૈવાસલુઅરશી. ૬૯ મુસુપેરેંઅરશી. ૬૨. તોડમુડાઅરશી. ૭૦. અઘરાયપટ્ટણઅરશી. ૬૩. પશુનાલઅરશી. ૭૧. મોટાઅરશી. ૬૪. પાલૈસુરઅરશી. ૭૨. રશિંગઅરશી. ૬૫. પાધરકંજઅરશી. ૭૩. લાડીઅરશી. ૬૬. પરાણુ અરશી. ૭૪. લાલાકુલઅરશી. ૬૭. કિડીઅરશી.
૫. વિશાઘપટ્ટણઅરશી. ૬૮. પંચ્યાકુડચરશી. ૭૬. વળચોલ્લાઅરશી.
શંઆપશ્ચરશીશાદ (ભાત)–ઉત્તર દેશમાંના કાઘીનાડા અને અજવાડી નામના પ્રાંતમાં કૃષ્ણ, ગોદાવરી અને તુંગભદ્રા નામની નદીઓનાં પાણીથી પાકતા શબાપચ્ચરશી નામના ચેખા લઈ પાંચ છ વખત પાણીથી ધેવા; પછી ચૂલા ઉપર એક વાસણમાં આધરણનું પાણી મૂકી તેમાં તે ચોખા ઓરી તેને ભાત ખાવે. ગુણ—આ ભાત સમશીતોષ્ણ, લેહી વધારનાર, ભાવે તેવો હોય છે. તેમજ તેથી શરીરની કાન્તિ વધે છે. પાચનશક્તિમાં વધારે કરી ધાતુવૃદ્ધિ કરનારે છે, પરંતુ તેથી પેટમાં ભાર થાય છે તે જ પ્રમાણે થંડી પ્રકૃતિવાળામાં તેથી વાયુ ઉત્પન્ન થાય છે. આવાં કારણને લીધે ઉપર બતાવેલા ચેખા સ્વચ્છ ધોઈ ભાત કરીને ખાવામાં આવે તે કંઈ નુકશાનકર્તા નથી.
કારપચ્ચરશીશાદ–ભરતખંડમાંના કાંચીપુર, આહુક્કાઊર, તિરૂઓફર, આ પ્રાંતમાં કાવેરી અને પાલાર નદીના પાણીથી ઉપર જણાવેલી જાતના ચેખા થાય છે. ગુણ– આ ચોખા નવ વાર પાણીથી ધોઈ તેને ભાત કરી ખાધે હોયતો શીત લાગે છે, ને શેષ પડે છે, લેહી બગાડે છે; ખાવામાં ભાવે તેવો છે, ને શરીરમાં તેજ લાવે છે, પેટમાં ભાર થવાથી બધકેષ થાય છે, ને વાયુ પેદા કરે છે. ઉપાય,–જીરૂ અને મરી ખાવાં.
આપેલા શેખાને ભાત –ળ દેશમાં કાવેરી પુછું તારા (મદ્રાસી ).
For Private and Personal Use Only