Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આતમ પરિણા આદરો, પર પરિણતિ ટાળો શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૨૮/૨૯ ૦ તા.-૩-૨૦૦૪ શું થાય અને કદાચ પ્રાપ્ત પણ થઈ તો ય શાંતિ થાય છે | વિષય એટલે ગમતાં કે અણગમતાં શબ્દ, રૂપે, ખરી? કે અ ળામણ વધે છે?
ગંધ, રસ અને સ્પર્શ. ઈચ્છા એટલે વાયુથી પણ ચપ્સ શરીરમાં એક રોગ થયો કે તાવ આવ્યો તો આપણી એવી મનની કલ્પનાઓ તરંગો, કોમલ કે કઠોર સ્પર્શ જ ભૂલનું ફળ છે. આપણા શરીર અને આત્માએ એકમેક | કડવા કે મીઠાં રસ, સુંદર કે ખરાબ ગંધ, મનોહર થઈ જે દુષ્ટ મન – વચન - કાયાની પ્રવૃત્તિ કરી તેનું જ ! મલીન રૂપ, નિંદા કે પ્રશંસાજનક શબ્દ આ પાંચે ઈષ્ટન ફલ છે. જો આપણને દરેક પ્રસંગમાં આપણી જ ભૂલનું | મળે અને અનિષ્ટ મળે, ઈષ્ટ મલવા છતાં ય માની ને દર્શન થાય તો અડધો સંસાર જંગ આપણે જીતી ગયા. શકાય તો દુઃખ જ થાય છે? ઈઝનિષ્ટની લાલસા જ જીવનમાં સાચા સુખ - શાંતિ - સમાધિનો અનુભવ થાય. દુ:ખદાત્રી હોવા છતાં ય આજે મલશે કે કાલે જશે તેની “મને જ દુઃખ, હું જ દુ:ખી' આવા રોદણા રોયા કરે તેને ચિંતા પણ દુ:ખ. પોતાને ન મળે બીજાને સારા મળે તોય સુખી કરનાર કોઈ હજી જભ્યો જ નથી.
દુઃખ. ઈર્ષ્યાદિનો અગ્નિ હંમેશા બાપ્યા જ કરે અને માં આજે આપણા સુખ - ભોગને માટે આપણે કેટલાને નવાં દુ:ખ - દર્દો આપ્યા કરે. મળેલા ન ભોગવાય તોય દુઃખ આપીરસે છીએ ? “મારે મારી લાયકાત પ્રમાણે સુખ અસહ્ય દુ:ખ - દર્દો આપ્યા કરે. મળેલા ન ભોગવાય તો મેળવવું છે અને તેમાં ય કોઈને દુઃખ આપીને સુખ જોઈતું ય અસહ્ય દુ:ખ. ભોગતૃષ્ણા એ જ દુ:ખોની જનની છે. નથી'- આ ભાવના જો આત્મસાત થઈ તો પીડા કઈ છે? તેમાંય હું – તું, મારું - તારું ભળે એટલે દુઃખનો દરિયો દુષ્ટ વાસના બોને વિદાય થયે જ છૂટકો છે ! આ તો ઘરનો છલકાયા વિના ન રહે. માટે તું તેનાથી બચવા પ્રયત્ન કર. દાઝયો ગામ બાળે છે તેની પેટ ચોળીને ઊભી કરેલી પીડા | આસક્તિ તો કાપ. મારાપણાની વૃત્તિ કાપ તોય સુખી છે. સૌનું સારું કર, તારું પણ સારું થશે, મારા સુખ માટે થઈશ. બીજાને દુઃખ આપવું નથી. આ ભાવના જ બધી પીડાની (૮) & સુખં? એન્દ્રિય જયમ્. નાશક, શામક છે. તેનો આશ્રય કર સદૈવનો સુખી થઈશ.
સુખ શું? ઇન્દ્રિયોનો જય. (9) કિં દબં? વિષયે !
દુઃખનું કારણ સમજાવી હવે સુખ પ્રાપ્તિનો ઉપાય દુઃખ શું? વિષયોની ઈચ્છા.
બતાવે છે. આપણા સૌના અનુભવમાં છે કે ઈન્દ્રિયનો પીડા માંથી દુઃખ જન્મે છે. માટે દુષ્ટ વાસનાને પીડા
સંયમ એ સુખનો માર્ગ છે અને ઇન્દ્રિયોનો અસંયમ એ કહી. હવે પાંચ ઇન્દ્રિયોના અનુકુળ ત્રેવીશ વિષયોની
દુ:ખનો માર્ગ છે. ઇન્દ્રિયોનો ગુલામ જગતનો ગુલામ છે, ઈચ્છા તે જ દુઃખ છે. વિષયનો ઉપભોગ કરતાં વિષયોના
ઈન્દ્રિયોનો વિજેતા એ જ જગતનો વિજેતા છે. ઉપભોગની ઈચ્છા તે જ દુ:ખદાયી છે. અનાદિકાળથી આ વિષયોનું વળગણ એવું વળગ્યું છે કે જ્યારે મલે ત્યારે
પુણ્યના યોગે આપણને પાંચે પાંચ ઇન્દ્રિયો પટુ પહેલી જ વાર મલ્યા તેમ થયા કરે છે. ઈન્દ્રયજન્યસુખ
અને પોત - પોતાનો વિષય ગ્રહણ કરવામાં સક્ષમ અલી વિના પણ બાત્મિક સુખ છે તેની હજી આપણને કલ્પના
પણ આપણે તેનો સદુપયોગ કરીએ છીએ કે દુરૂપયો ? પણ નથી આવતી. વગર ખાધે - પીધે પણ સુખ છે. તેના આપણે માલીક છીએ કે તે આપણી માલીક છે? જમ ભોગી જેને સુખ કહી સન્માવે છે. સાચા યોગીઓ તેને કે આંખ નિર્મલ મલી તો આંખનો ઉપયોગ શું કરીએ ? દુઃખ કહી તેનાથી સેંકડો જોજન દૂર રહે છે. અને યોગીઓ સુંદર રૂપ - રંગાદિ જોવા મળે તો કેમ ન જોઈએ કે તેમાં જેને સાચું - વાસ્તવિક સુખ કહી પૂજે છે તો ભોગીઓ તેના ફસાઈ ન જઈએ તેમ જોઈએ ? આંખની સામે સુંધ કે પડછાયાથી પણ દૂર જ ભાગે છે. વિષયોના | અસુંદર રૂપ-રંગ આવે અને આપણને ગમો - અણગમો ભોગોપભોગમાં દુ:ખ જ છે આ વાત અનુભવગમ્ય હોવા થાય, સુંદર પ્રત્યે લાલચુ - આધીન બનીએ તે આંખની છતાં ય તેની જ ઈચ્છા થાય તેને કોના જેવા કહેવાય ? | ગુલામી છે, અસુંદર પ્રત્યે અંસતોષ અકળામણ વકત જેમ કૂતરાતે લાકડી - પત્થર મારો તો ભસતું ભસતું દૂર | કરીએ તે પણ આંખની ગુલામી છે. આપણે તેના માલીક ભાગે અને જરાક રોટલાદિનો ટૂકડો બતાવી લલચાવો તો નથી. તે આપણી માલિકણ બની આપણી પાસે તેનું કામ નજીક આવે. આવી જ હાલત ભોગી જીવોની છે. ભોગનું | કરાવે છે. પછીનું પરિણામ નજરે છે. આજે જગતું તો પાત્ર ગમે તેટલું તિરસ્કારે, હડસેલે પણ જરાક મનાવી લે | શબ્દ - રૂપનું ગુલામ બન્યું છે પણ જૈનો પણ શદ - તો શું થાય છે ?
રૂપના ગુલામ બન્યા તે વિચિત્ર લાગે છે. નહિ તો ન - ૪૩