Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આદરણીય અભ્યાસી
શ્રી જૈન શાસન (અઠવાડિક) , વર્ષ ૧૩ - અંક ૪૨-૪૩૦ તા. ૧૯-૬-૨૦૦૧
આદરણીય
- અભ્યાસી =
આપણે ત્યાં સૂત્રને ઉપયોગ પૂર્વક બોલવાનું કહ્યું (૨) તમે - “તન્મન' એટલે વિશે ઉપયોગ. Iી છે. સૂત્રના ઉચ્ચારણમાં જો એકાદ શબ્દ રહી જાય, | પ્રત્યેક પદનો ખ્યાલ રાખવો. આઘો-પાછો થાય તો અર્થનો અનર્થ થઈ જાય. જેમ લખ્યું
| (૩) તત્તેસે – તે તે પદ સૂત્ર બોલતાં તેના ભાવને હોય કે “આગળ ગાડી છે.' અને “આગ લગાડી છે' આવું
અનુરૂપ શુભ લેગ્યા હોવી જોઈએ. જેમ કે, “પ્રભુ તુજ વાંચે તો શું થાય ? “અહીં કચરો નાખવો નહિ, નાખશે
શાસન અતિ ભલું' બોલતા હૈયામાં શાસનર ગ ઉછળવો તો થશે.” આવા વાક્યમાં “અહીં કચરો નાખવો, નહિ
જોઈએ. નાખો તો દંડ થશે' આમ વિરામ ચિહુન આદું-પાછું
શિતલ નહિ છાયા રે આ સંસારની, થવાની કેવો અનર્થ થાય છે.
કુડી છે માયા રે આ સંસારની” - બોલ . સંસારની તેમ આપણા મોહરૂપી વિષનો નાશ કરનારા
છાયા આધિ – વ્યાધિ – ઉપાધિના તાપથી બાળનારી સૂત્રો પણ બોલવામાં શુદ્ધ ઉચ્ચારણ ન કરાય, જોડાક્ષરો
લાગવી જોઈએ અને સંસારની મોહ – માયા "ઠી લાગવી પણ બરાબર ન બોલાય તો અર્થનો અનર્થ પણ થાય.
જોઈએ. જેમકે
(૪) તન્નવસાનડન્સવસિU - સૂત્ર ના અર્થને (૧) “સબૂ પાવપ્પણાસણો”માં “સવ પાવપ્પણાસો”
અનુરૂપ નિશ્ચિત અધ્યવસાયની પરિણતિ જે ઈએ. જેમ બોલો તો સવ-શબ-મદુંના પાપનો નાશ કરનારો અર્થ
કે, પાપ આલોવતાં પાપનો તીવ્ર ડંખ - પશ્ચાત્તાપ થાય કેવો અનર્થ કહેવાય.
જોઈએ ગુનેગાર ભાવપૂર્વક ગુનાનો એકરાર ન ભાવે કરે I(૨) “સબૂનૂણ' ને બદલે “સવનૂણે બોલીએ
તેનાથી અધિક ભાવ ઉછળવો જોઈએ. તો નર્વજ્ઞ’ને બદલે સર્વથી - ન્યૂન એવો અર્થ થાય છે
(૫) તફાવજો - સૂત્રના પ્રત્યેક શબ્દ પદ આદિ આપને ઈષ્ટ નથી. તે
પર તેના અર્થનો મનપૂર્વકનો ઉપયોગ જોઈએ I(૩) “તે ધમ્મચક્કવટ્ટી” ને બદલે
આઘાપાછા શબ્દ કે પદ બોલાય તો મોટો અનર્થ થાય. ‘તમમ્મચક્કવટ્ટી” આમ બોલાય તો “તે ધર્મ ચક્રવર્તીને
જેમ કે, “કારાવણે અ કરણ૦' કારાવણે અકરશે.' બદલે તે અધર્મ ચક્રવર્તી આવો અનિષ્ટ અર્થ થાય.
એકમાં કરેલ - કારવેલ દોષની માફી છે બીજા માં દોષ ન I(૪) કારાવણે અ કરણે, પડિક્કમે.” માં જે કોઈ કર્યા તેની માફી આવે. પાપ કર્યું કે કરાવ્યું હોય તેનાથી પાછો ફરું છું. - માફી
(૬) તમિહરો - તે ધર્મક્રિયામાં તેના માંગુ છું.” આવા અર્થને બદલે જો બકારાવણે અકરણે
ઉપકરણો પણ જરૂરી અને ઉપયોગ પણ કરવાનો. | પડિએ.’ આવું ઉચ્ચારણ કરાય તો પાપ ન કરવાદિમાં
ભગવાનની પૂજામાં ભાઈઓ અને બેનો મા જે વસ્ત્ર છે જે દો લાગ્યો તેનું પ્રતિક્રમણ કરું છું. આવો અર્થ થાય તો કે અનર્થ પેદા થાય.
કહ્યા તે વપરાય. ભાઈઓ ખેસ પણ રાખે અને તેના આઠ
પડથી મુખ બાંધે - અલગ રૂમાલ ન રખાય. ચૈત્યવંદન મર - માર, કુત્તી – કુંતી, પડ – પાડ, ચિતા -
વખતે ખેસથી જમીન પણ પૂંજવાની માટે દશી વાળો ખેસ ચિંતા શબ્દોમાં કેવો ફેર છે. પણ બોલવાની ભૂલથી શું થાય પમ સૂત્રોના ઉચ્ચારણમાં શુદ્ધતાનો આગ્રહ અને તે
જોઈએ. તેમ સામાયિક - પ્રતિક્રમણમાં ચરવળો પણ જ રીતના બોલવાથી આનંદ અને કર્મ નિર્જરા થાય છે તો
જરૂરી છે, ઉઠતા - બેસતાં પૂજવામાં ઉપ યોગ પણ ઉપયોગ રાખવા ભલામણ છે.
કરવાનો. આ રીતના ઉપયોગ આવે તો ભાવ ની પ્રાપ્તિ ભાલ અનુષ્ઠાન માટે “શ્રી અનુયોગદ્વાર' સૂત્રમાં છ
સહજ છે. સ્થાન બતાવ્યા છે. તે રીતના ઉપયોગ રાખવો જરૂરી છે.
શ્રી વાસુપૂજ્ય સ્વામિ ભગવાનની વિરકત ભાવના. I(૧) તત્તે - સામાન્ય ઉપયોગ, સૂત્ર બોલતાં
(પૂ. શ્રી વર્ધમાન સૂરીકૃત “શ્રી વાસુપૂજ્ય ચરિત્ર ખ્યાલ રહે કે હું આ આ બોલું છું.
સર્ગ – ૩ જા માંથી)