Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
॥ व्याक्यान वाच्यतये नमः॥
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩૦ અંક ૪-૪૫ ૦ તા. ૩-૭૧ ૨૦૦૧
॥ व्याख्यान वाचस्पतये नमः ।।
-પૂ. સા. શ્રી અનંતગુણાદજી મ.
હું
નંતોપકારી શ્રી જિનેશ્વરદેવોનો શાસનમાં | ‘પૂજક પણ પૂજક મટી પૂજ્ય બની જાય છે' મ જે સ્વાધ્યાય સમાન કોઈ જ શ્રેષ્ઠ તપ બીજો કહેવાયો નથી. | કહેવાય છે તે આ સ્વાધ્યાયનું ફળ છે તેમ કહેવું જરાપણ અજ્ઞાની જીવ ક્રોડો વર્ષો લગે જે કર્મ ખપાવે ખોટું નથી. તેટલાં જ કર્મ જ્ઞાની જીવ ડ્રોસો સ્વાસમાં ખપાવે છે તેનું
તત્ત્વચિંતન સ્વરૂપ સ્વાધ્યાય એ ભગવાન શ્રી કારણ પણ વિચારતા સ્વાધ્યાયની જ મહત્તા સમજાય છે.
જિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં તત્ત્વોના પરિશીલન રૂમ છે. સારી રીતે આત્મ વિષયક વિચારણા કરવી તે પણ
મનન ચિંતન દ્વારા પરિશીલનતાના યોગે તેય અને સ્વાધ્યાય છે. •
ઉપાદેય તત્ત્વોનું વાસ્તવિક જ્ઞાન થાય છે, ભગવાનના સામાન્યથી વાચના, પૂના, પરાવર્તન, | માર્ગની શ્રદ્ધા, અખંડ – પરિપૂર્ણ બને છે. ચારિત્ર ધર્મની અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદો સ્વાધ્યાયના પ્રાપ્તિ અને નિર્મલતા થાય છે. તેમજ આત્મ સમભાવ સુપ્રસિદ્ધ છે. તે જ રીતે પ્રાર્થના, સ્તવના અને દશામાં જ રમણતાનો પૂરો અનુભવ થાય છે. ] તત્ત્વચિંતન એ ત્રણને પણ સ્વાધ્યાયના ભેદ તરીકે
આગમમાં તત્ત્વ સંવેદનજ્ઞાનનું જે વર્ણન કરાયું છે વર્ણવ્યા છે. '
તે પણ આ ત્રીજા સ્વાધ્યાયના ભેદથી પ્રાપ્ત થ મ છે. આ ઈચ્છિત વસ્તુની બીજાની પાસે આજીજી કરવી જ્ઞાનનું સ્વામીપણું પમાય તો જ આ ગુણ પદ્ધ થાય તે પ્રાર્થના સ્વરૂપ છે. દુનિયાની ચીજ - વસ્તુઓની સ્વામી એટલે જ્ઞાનને પચાવનાર અને જીવનમાં અમલમાં આજીજી કરતાં, દીનતા દેખાડતા આપણને સારી રીતના મૂકનાર અને યોગ્ય જીવોને સમજાવનાર. સહજ અભ્યસ્ત છે. પણ આત્મગુણોની પ્રાર્થના કરવી તે
સ્વાધ્યાયના આ ત્રણે ગુણો પરમરાધ્ધપાદ,માતઃખૂબ જ કઠીન છે.
સ્મરણીય પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી પરમોપકારી ગુણવાન એવા મહાપુરૂષોની સેવામાં મહારાજના જીવનમાં યથાર્થ જોવા - જાણો - નમ્ર બનીને વિનીતભાવે હૈયાની આજીજી સ્વરૂપ | અનુભવવા મળતા હતા. પૂજ્યશ્રીજી સાથે જેઓએ પ્રાર્થનામાં સમાવેશ આમાં થાય છે. જો સાચા ભાવે આ ચૈત્યવંદન કર્યા છે. તે બધાને આનો પૂરો અનુભવ્યું હતો પ્રાર્થના થાય તો બેડો પાર.
કે- તેઓશ્રી જે ભાવોલ્લાસથી ચૈત્યવંદનો બોલતા તેનો આસું જીવન પણ બદલે છે. પણ તે મગરના
અર્થ ન સમજાય તો પણ સાંભળનારને અપૂર્વ આનંદ નહિ, શુગરના જોઈએ. નિરાશસભાવે, દોષોને દૂર
આવતો હતો. પ્રભુ ભકિતમાં તન્મયતાનો અનુભ પણ કરવા અને સદ્ગુણોને પામવા શ્રી વીતરાગ પરમાત્માદિ
થતો હતો. જાણે પૂજ્યશ્રી ! ભગવાન સાથે એકવાર ન મહાપુરૂની સેવામાં કરાતી આ પ્રાર્થના પણ
બની જતા હોય તેવો આભાસ પણ અનુભવાતો. આત્મકલયાણકના બીજભૂત છે.
બ્દયપૂર્વકની આવી એકાગ્રતા જ પરમાત્માપણાને
પ્રગટાવનાર છે. મહાગુણવંત એવા પૂયપૂરૂષોની સ્તવના એ પણ સ્વાધ્યાયનો બીજો પ્રકાર છે. જેમાં પરમારાધ્ધપાદ
- પૂજ્યશ્રીજીના તત્ત્વચિંતનનો તો સૌ કોઈ છે પુરૂષોની ગુણ સ્તુતિ અને પોતાના દુષ્કતોની નિંદા -
શ્રોતાઓને પૂરો અનુભવ છે કે, ભગવાન શ્રી ગહનો નામાં સમાવેશ થઈ જાય છે. આ સ્તવના દ્વારા
જિનેશ્વરદેવોનું શાસનના ગહન અતિગહન - મર્મિક આત્માને પોતાની અધમતાનું, પોતાના દોષોનું, પોતાની
પદાર્થોને એકદમ સરળ - સુબોધ - સ્પષ્ટ ભાષામાં મલીનતા નું પૂર્ણ ભાન થયા છે. અને પૂજ્ય પુરૂષોની
સમજાવવાની શૈલી જે તેઓશ્રીને હસ્તગત કળાને જેમ ઉત્તમતાને જાણી, તે મેળવવા પ્રયત્નશીલ બને છે.
તે અનુસંધાન પાના નીક૭૬