Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 302
________________ આ * * * * * | सानुवादा स्तुतिधारा - શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ અંક ૪૬-૪૭૦ તા. ૧૭-૭-૦૦૧ भवान्यान्धुसमृद्धारः प्रकाश श्चाहतात्मनाम् ।। उन्मार्गमूलविच्छेदी सञ्चछेद्यज्ञान सन्ततेः । .. अन्तरातिसंहारो रामचन्द्रः स मे गुरुः ॥२०॥ सुमनसां तमश्छेदी रामचन्द्रः स मे गुरुः ॥२६॥ | સંસાના અંધારા કૂવામાંથી ઉદ્ધારનારા, અરિહંતનો ઉન્માર્ગોને મૂળથી ઉખેડનારા, અજ્ઞાનની પરંપરા નષ્ટ આભાસ કરાવનારા અને અભ્યન્તર શત્રુઓને હણનારા કરનારા અને ભવ્યજીવોના મનસ્તામસને છેદનારા શ્રીમદ્ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો!In૨ના વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! Hi૨] कषार-विषयग्रामे सदामुद्रित मानसः ।। माहात्म्ये मेस्पर्वतः प्रकाश युदितो रविः । મોક્ષદ તમનો માન્યો-રામવન્દ્રઃ સ ગુઢ //ર | युगप्रधानसंकाशो रामचन्द्रः स मे गुरुः ॥२७।। વિષય અને કષાયોના સમૂહમાં સદાય શૂન્યમનસ્ક મેરૂપર્વત જેવું ઉત્તગ મહાભ્ય ધરાવનારા, ઉગતા સ જેવી રહેનારા અને નિર્વાણપદમાં ચિત્તનું આરોપણ કરનારા શ્રીમદ્ આભા ધરાવનારા અને યુગપ્રધાન પુરૂષોની ઝાંખી કરનારા 'વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! [૨૧] શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! Fશી सर्वशास्त्रेषु प्रवीणा सर्वविषयविस्तृता । अवधानः श्रुताब्धीनां सावधनो, द्विषांछिदे । यति: पारगामिनी रामचन्द्रः स मे गुरुः ॥२२।। सम्यग्दृशां वरप्राप्ती रामचन्द्रः स मे. गुरूः . ॥२८॥ જેમને મતિ સર્વ શાસ્ત્રોમાં નિપુણતા ધરાવે છે, સકળ શ્રુતસાગરની લય જેવા, પ્રત્યનીકોને છેદવા માટે વિષયોમાં વ્યાપ ધરાવે છે તત્ત્વના પારને પામનારી છે એવા સાવધાન રહેનારા અને સભ્યત્વનું શ્રેષ્ઠ કોટીનું મરદાન શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! //રા. નીવડનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા રૂદેવ ___ प्रत्यर्न का भुजङ्गय गरुत्मान् विषनाशकः । હો ! ૨૮. वादिगातङ्गासिंहश्च रामचन्द्रः स मे गुरुः ॥२३॥ विप्लवव्याधि विध्वंसः प्रतापश्चखलङ्कषः । ઝેરી સાપ જેવા પ્રત્યેનીકોને નાથવા ગારૂડિક જેવા અને रूपराजी महोत्तंसो रामचन्द्रः स मे गुरुः ॥२९॥ વાદિહસ્તાઓને હણનારા કેશરીસિંહ સમા શ્રીમદ્ વિજય વિપ્લવ નામના રોગને ધ્વસ્ત કરનારા, શત્રુઓ ઉકળી ઉઠે રામચન્દ્ર સૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૨૩ એવો પ્રતાપ ધરાવનારા અને અદ્ભુત રૂપરાજીના સ્વામી यस्या ऽसक्ता जिनेबुद्धिः श्रेयसि भविनां रतिः ।। શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો !ારો. सर्वज्ञ गासनश्रेयान् रामचन्द्रः स मे गुरुः ॥२४॥ भक्तमानससंमोहः शिष्यामण्डलनायकः । (૧) મની બુદ્ધિ જિનેશ્વરદેવ પર આસકત બની છે... सौभाग्यसीमरेखोऽसौ रामचन्द्रः स मे गुरुः ॥३० (૨) કેમને ભવ્યજીવોના કલ્યાણમાં રસ છે... ભકતોના માનસને સંમોહિત કરાનારા, શિષ્યમાં લીના (૩) અને જેઓ જૈનશાસન માટે શ્રેયસ્કર છે... એવા | નાયક અને સૌભાગ્યની સીમારેખા સમા શ્રીમદ્ વિજય શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૨૪ રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! IIકવો नाम पुण्यप्रभाशालि प्रतिभा शक्तिशालिनी । शिष्यमण्डलसेव्यात्मा पूज्यात्मा भवि संसदा । यस्य कीर्तिर्जगद्व्याप्ता रामचन्द्रः स मे गुरुः ॥२५॥ | प्रकृति-कृतिसौम्यात्मा रामचन्द्रः स मे गुरुः ॥३॥ (૧) તેમનું નામ પણ પુન્યશાળી છે... (૧) પ્રકૃતિથી જ જેઓ સૌમ્ય છે... (૨) જેમની પ્રતિભા ગેબી શકિત ધરાવે છે... (૨) આશ્રિતો માટે જેઓ સેવ્ય છે... (૩) અને જેમની કીર્તિ જગમશહૂર બની છે... એવા (૩) અને સભાજનો માટે જેઓ પૂજ્ય છે... એવા શ્રીમદ્ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! Il૨ પા. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! /૩૧ Nilii HOTEL - - - SS LLLL : કન

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354