Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 301
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૪૬-૪૭ सानुवादास्तुतिधारा नाशक्तः संयमाचारे नाऽऽसक्तो भोगताण्डवे । विरक्तोऽहर्निशं योगी रामचन्द्रः स मे गुरुः ॥८॥ (૧૧ સંયમના આચારોમાં જેઓ અશકત નથી... (૨ ભોગસુખોના તાંડવમાં જેઓ આસકત નથી... (૩૪ અને જેઓ સદૈવ વિરકતયોગી રહ્યા છે... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૮॥ श्रीवृन्दमनोवेधी श्रुतज्ञानमहानिधिः । चिदानंदरसास्वादो - रामचन्द्रः स मे गुरुः ॥ ९ ॥ શ્રોતાવર્ગનો મનોવેધ કરનારા, શ્રુતજ્ઞાનની નિધિ સમા અને ચદાનંદ સુખના રસાસ્વાદ જેવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! IIIા लोकवृन्दै महामान्यः संमान्यो जिनशासने । वाण्या शास्त्रशतैर्मान्ये रामचन्द्रः स मे गुरुः ॥१०॥ લોવૃન્દ દ્વારા બહુમાન્ય બનેલા, જિનશાસનમાં સંમાન્ય બનેલા અને વાણી દ્વારા સેંકડો શાસ્ત્રપ્રમાણોની માન્યતા પામેલા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ||૧૦|| वृन्दवृषा श्रीमान् पुण्यपालिप्रभञ्जनः । सन्मतिमन्दसञ्चारेः रामचन्द्रः स मे गुरुः ॥ ११॥ મુનિમંડલના અધિપતિ, પુન્યના તરંગોને વિકસાવનારા ચક્રવાત્મ્યમા અને સન્મતિનું હવામાન સંચારનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ||૧૧|| विरगो दीप्तिमर्चित्ते ऽनुरागो जिनशासने । साहसानां तगोये रामचन्द्रः स मे गुरुः 119211 (૧) જેમના ચિત્તમાં વૈરાગ્ય ઝળહળે છે... (૨) અને જૈનશાસન પ્રત્યેનો અનુરાગ ઝગમગે છે... (૩) સાહસિકતાના સરોવર જેવા શ્રીમદ્ વિજય રામચનસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૧૨॥ आसामवरोधश्च विपदामवबोधवान् । आगमाऽवगमः साक्षात् रामचन्द्रः स मे गुरुः ||१३|| અપરાધોને અવરોધનારા, વિપત્તિઓને પચાવનારા અને આગમોના સાક્ષાત્ અવગમ (જ્ઞાન) સમા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।। ૧૩ । તા. ૧૭- ૧-૨૦૦૧ विजेता विषयौघस्य नेताऽर्हच्छासनस्य च । जेता दुर्मतचक्रस्य रामचन्द्रः स मे गुरुः || १४ || પાંચે વિષયોના સમૂહને જીતનારા, જિનશાસનનું નેતૃત્ત્વ કરનારા અને કુમતના વિષચક્રને નાથનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ||૧ || वज्रादपि कठोरो यः प्रसूनादधिकं मृदु । चेतो लोकत्तरं यस्य रामचन्द्रः स मे गुरुः ॥१५ ॥ જેમનું ચિત્ત વજ્રથી પણ વધુ કઠોર હતું અને પુષ્પથી પણ વધુ કોમળ હતું એવા શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૧૫ || વિજય रक्षादक्षमनोवृत्तिः कक्षादक्षा च भारती 1 प्रौढिमं यस्य माहात्म्यं रामचन्द्रः स मे गुरुः ॥ ६॥ (૧) જેમની મનોવૃત્તિ શાસનરક્ષામાં દક્ષ છે... (૨) જેમની વાણી શ્રોતાઓની કક્ષાને પરખવામાં દ છે... (૩) જેમનું માહાત્મ્ય પ્રૌઢ જણાય છે... એવ, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૧ : श्रुतसागरमर्मज्ञ - स्तिथि तथ्य प्रकाशकः । उद्देष्टा मुक्तिमार्गस्य रामचन्द्रः स मे गुरुः ॥ ७॥ શ્રુતસાગરના મર્મને જાણનારા, મુકિતમાર્ગને ઉપદેશનારા અને સત્યતિથિમાર્ગનું ઉદ્ઘાટન કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૧૯। मोक्षेषु निहितोरागो विरागः सततस्रवी । सूरीश ततिपुन्नागो रामचन्द्रः स मे શુ ।૧૮।। મોક્ષતત્ત્વમાં જેમનો રાગ નિહિત (સ્થાપિત) ન્યો છે, સતત પ્રવાહશીલ વૈરાગ્યના જેઓ સ્વામી છે અને સૂરિવરોમાં જેઓ શિરમોર છે એવા શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૧૮॥ Fes मनसा मेरूणां जेता कर्मणा वायुमण्डलम् । વારે વારે વિનેતા મે - રામચન્દ્ર: સ મે શુ ।।૩।। મનોબળ દ્વારા મેરૂપર્વતને જીતનારા, કાર્યબળ દ્વારા હવામાનને પલટાવનારા અને પ્રત્યેક વાદોમાં વિજેતા બનનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૧૯॥

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354