Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આત્મ – ર વેદના
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ • અંક ૪૮ • તા. ૩૧-૭-૨ | – માંવેદની
- સી. અનિતા આર. પટણી - માગાંવ
*******
કરતી ?'
***
૦ એકવાર મિત્રોની સાથે રમતા મારા બન્ને | એવી લીન બની ગઈ કે હું આવીને ઉભી છું તો ય મને P. પુત્રોએ રસાવીને મને કહ્યું કે- “મમ્મી ! ગરમી કેટલી | ભૂલી ગઈ. મેં - અરુ! જો ખરેખર આવી લીનતા આવી બધી પડે છે ! ચાલને સ્વીમીંગ - તરવા - જઈએ.” જાય તો આપણી મુકિત નજીક થાય. પણ મોહરજાના પ માત્માની અસીમ કૃપાથી પ્રાપ્ત સદ્દબુદ્ધિથી મેં
પ્રભાવથી આવી સારી ચોપડી પણ બાજુ પર મૂકી બેની મારા દીકરાઓને વાત્સલ્યથી કહ્યું કે- “મારા વહાલા
સાથે વાર્તાલાપ કરવા લાગી કે- શું કરીને આવી 1 કયાં બાલુડા ! માછલા થઈને આપણે બધાએ ઘણા ભવોમાં
જાય છે ? ત્યારે કહે કે- “આજે તો મેં આટલા રોટલા ઘણી વાર સ્વીમીંગ કર્યું હશે. મહાપુણ્યોદયે આપણને
કપડાની ઈસ્ત્રી કરી, મારી સાડીઓ પણ સ્ટાર્ચ કરી પ્રેસ આવું પર મતારક શાસન મલ્યું, હૈયાથી થોડું ગમે પણ છે
કરી. બધા કપડા પ્રેસ કરીને આવી. તું આવું નથી કરતી. અને તમને પણ મેં વાર તહેવારે સમજાવ્યું છે કે આપણા
ભાઈ મ. ના પ્રવચનના પૂરા પ્રભાવમાં આવી લાગે ભગવાને કહ્યું છે કે કાચા પાણીના એક બિંદુમાં પણ
છે.” મેં- “ભાઈ મ. નું પ્રવચન તો ખરેખર આપણી Fી સંખ્યામાં ન કહી શકાય તેટલા બધા જીવ હોય છે. તો !
મોહનિદ્રાને જગાડનારું છે. હું જરૂરી કપડાં પ્રેસ કરવા F1 થોડા શેખ ખાતર, થોડા આનંદ - મોજમજા ખાતર |
બહાર આપું છું, રોજના તો એમને એમ ચલાલઉં Eછે આટલા બધા જીવોને આપણે મારીએ તો આપણું શું]
| છું.” તો મને કહે - તારી પાસે સમય તો છેકેશા થાય ? જો આપણને પીડા નથી ગમતી તો આપણા * નિમિત્તે પીડા અપાય ખરી? મારા બાલુડાઓ ! તમે બન્ને | જો - બેની ! આપણને પ્રજને , શાસને મલ્યું. |
તો શાસનના રત્નો થવાના છો. તો કાચા પાણીમાં ડૂબકી આપણા પુણ્યોદયે આપણે આજ શાંભળી તેવી ન લગાતા પણ જ્ઞાન ગંગામાં એવી ડૂબકી લગાવો કે જિનવાણી સાંભળવા - વાંર્ચવામાં છે. આજ સુધી
જેથી “મીંગ” ના બદલે “રીડીંગ' કરતાં કરતાં મોતી - | શરીર અને વસ્ત્રોની ટાપટીપ - સંજાવટમાંથી માપણે Rી રત્ન સ્વ: ૫ ઘણા આપણા રોજના જરૂરી સૂત્રો કંઠસ્થ થઈ ! આપણા આત્માને ભૂલી ગયા. આપણા આત્માન સાચો
જાય. તને કાચા પાણીમાં નહિ પણ જ્ઞાનગંગામાં સ્વીમીંગ શણગાર તો સંયમ - તપ - ત્યાગ છે. તેવું બળ મેળવવા કરશો તો મને ઘણો જ આનંદ થશે. આપણે મામા આવી સુંદર ધાર્મિક ચોપડીઓનું વાંચન કરું છું તો મને તો મહારાજને વંદન કરવા ગયેલા તો કહેલું ને કે રોજની એક ઘણો જ આનંદ આવે છે. ભલે હા આ બધું હું પણ કરું નવી ગાથા મોઢે કરવી અને જૂનું પણ પાકું કરવું. તમો | છું. પણ મને તેમાં આનંદ મજા નથી આવતી. કવું પડે આવું કરશો તો સંસાર સાગર તરી જશો, મારા આત્માને | માટે કરું છું. ઘણી વાર મને થાય કે જો કપડાની પટીપ પણ આનંદ થશે.' મારી આ વાત મારા બન્ને પુત્રોએ - સજાવટ – પ્રેસ કરવાનું જ કામ ગમ્યું હોત ત કોઈ માની, ને ઘણો જ આનંદ થયો.
ધોબીડાને ત્યાં જન્મ્યા હોત. કદાચ કર્મ સંયો ત્યાં ( ૮ મારી નાની બેની પણ રોજ મને જતા – આવતા
પરણ્યા હોત તો કપાળમાં પણ તે જ કામ લખાયું હોત. tછે મળે છે. અમારું સાસરું એક જ ગામમાં છે અને એને | પણ પરમાત્માની પરમ કરૂણાથી કાંઈક પુણ્યોદયથી આવું મંદિર - ઉપાશ્રયે કે વ્યવહારના કામમાં પણ જવાનો રસ્તો
તારક શાસન મલ્યું, આવા લોકોત્તમ દેવ - ગુણ ધર્મ મારા ઘ. પાસે છે. એક વાર એ મને મળવા આવી અને
મલ્યા, ધર્મી માતા-પિતા મલ્યા. આપણામાં ધર્મના ત્યારે હું પૂ. આ. શ્રી કીર્તિયશ સૂ. મ. ની એક ચોપડી !
સંસ્કારોનું સુસીંચન કર્યું, ઉપકારી એવા પૂ. ગુરૂદેરી, પૂ. વાંચતી હતી. વાંચવામાં તલ્લીન, તે આવી ઉભી રહી |
ભાઈ મ. એ આપણને સાચો માર્ગ સમજાવ્યો, તવજ્ઞાન મને ખવર પણ ન પડી. પછી મને કહે કે- અની! તું તો
સમજાવ્યું તો મને આવા રંગરાગ ઓછા ગમે છે બાહ્ય
********
***