Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 1
________________ 28મ + ecewed -રસૂરિ નગર ન શાસન નાથ ના વાયરે કોમિતિ , শাখী ঈদ আলো ফল હકૌit (fઈવાર) જિ ૩૮ma૧ શાસન અને સિદ્ધાંત 2 થmજા થી પ્રચારનાત્ર ચૈત, ચેતા નીર વ ચતા यावहेहमिदं गदैर्न गदितं नो वा जरा जर्जरं, याक्त्वक्षकदम्बकं । स्वविषय ज्ञाना वगाहक्षमम् । याव च्चायुरभङगुरं निजहिते तावद् बधैर्यत्यता. कासारे स्फटिले जले प्रचलिते पालि कथं बध्येते ॥ । | (‘ી શાંતસુધારસ’ બોધિદુર્લભ ભાવના-૧૨, શ્લોક-૬). હે આત્મન્ ! જ્યાં સુધી રોગોએ તારા શરીરનો માળો પીંખી નાંખ્યો નથી, વૃદ્ધાવસ્થાનાં ઓછાયાએ તારા શરીરને જરાથી જર્જરિત નથી કર્યું, જ્યાં સુધી તારી દરેક ઈન્દ્રિયો પોત-પોતાના વિષયનું જ્ઞાન કરવા સમર્થ છે અને જ્યાં સુધી તારું આયુષ્ય અખંડ છે ત્યાં સુધી પંડિતો વડે તું તારા આત્માના હિતને માટે ઉદ્યમ કરી લે. નહિ તો સરોવર ફાટયા પછી, પાણી વહી ગયા પછી પાલી - પાલ કેમ બંધાય ? આગ લાગે ત્યારે કુવો ખોદાય ? તેમ પ્રમાદને ખંખેરી આત્મહિત માટે જાગૃત થઈ જા. नमो चउविसाए तित्थयराणं उसभाइ महावीर पज्जवसाणा અઠવાડિક - શ્રી જૈન શાસન કાર્યાલય શ્રત જ્ઞાન ભવન, -૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN -361 005Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 354