Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ મોર ૨૦૦૦મી જન્મ કલ્યાણક ઉજવણીનું ગાંડપણ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૨૬/૨૭૬૦ તા. ૬ ૭-૨-૨૦૦૧ ] મહાવીર ૨૬૦૦મી જન્મ કલ્યાણક ઉજવણીનું ગાંડપણ ભાવનગરમાં એક શેઠને હીરો નામનો જડ નોકર હતો શાણીને રાત્રે વાત કરે છે કે કાલે હીરાને ધોધે છે. હીરો સાંભળી ગયો અને રાત્રે જ ઘોધે ગયો અને તવી રાત્રે પાછો ફર્યો. રવારે શેઠે હીરાને બોલાવ્યો કહે હીરા ઘોઘે જવાનું $. કહે - હું જઈ આવ્યો. શેઠ કહે શું કર્યુ ડેલીએ હાય ઈ આવ્યો. શેઠ કહે વાહ, હીરો ધોધે જઈ કરી, દઈ આવ્યો હું કાય આ વાત એટલા માટે યાદ આવે છે કે શ્રી ભગવાન મહાવીરના ૨૬૦૦ જન્મ કલ્યાણક ઉજવણીનું ગાંડપણ જેમને છે તેઓ હજી જન્મ કલ્યાણક આવ્યું નથી ત્યાં કોઈ જગ્યાએ ગમે તેવા કાર્યક્રમને આ ઉજવણીનું નામ આપીને ગાંડપણ કરે છે. શું ચૌદશનું પ્રતિક્રમણ આઠમ નોમના કરી શકય ? શું અખા ત્રીજ ૨ - ૪ દિવસ પહેલા કરી લવમ ગૃહસ્થો પણ જન્મ કે લગ્નની તિથિ કે દિવસ જે દિવસે હોય છે તે જ દિવસે ઉજવે છે. ૨-૪ દિવસ પહેલાં કે પછી ઉજવતા નથી. આ ૨૬૦૦ મી જન્મ કલ્યાણકની રાષ્ટ્રીય ઉજવણીને માનનારા પણ આવું જ ગાંડપણ કરે છે. નમો તિત્વસ માસિકના ફેબ્રુઆરી ૨૦૦૧ના અંકમાં મહેન્દ્ર સી. કબદી (ભીમાવરમ) લખે છે કે ભગવાન મહાવીર કો જૈન ધર્મકા પ્રવર્તક કહા જાત હૈ. ઈસ સધર્મમૈં જૈન ધર્મ કે પ્રવર્તક ભગવાન આદિનાથ થે. (ઉન) કા પ્રચાર કરના.'' આ લેખક કે આવાઓ ભગવાન મહાવીરને ધર્મના પ્રવર્તક માનતી નથી ‘‘નમથુણં’’ માં ધમ્મતિત્થા સરકારને કંઈ પડી નથી પણ થોડી વગ અને થોડું અજ્ઞાન આ ધર્મ વિધાત માર્ગે લઈ જાય છે. ૪૩ ગુરુ આદિની શતાબ્દિને નામે ગમે તેવા કાર્યક્રમને જન્મ શતાબ્દિ દીક્ષા શતાબ્દિ નામ આપી કે જેમની શતાબ્દિ હોય તેમને પણ અળખામણા કરતા હોય છે તેવું આપણા સંઘમાં પણ ચાલે છે. ? જૈન સંઘોમાં દેરાસરની પ્રતિષ્ઠા આદિની શતાબ્દિ હોય તો તે વર્ષગાંઠ પ્રસંગને ભવ્ય બનાવે છે. કોઈ પણ દેરાસરની શતાબ્દિ એક વર્ષ ચાલતી નથી અને તેમ છતાં પૂ. આચાર્યદેવો તેમ જાણે છે અને વર્ષગાંઠની જ શતાબ્દિ ઉજવાય છે. જ્યારે મહાવીર જન્મ ૨૬મી જન્મ તાબ્દિની જેમ ગુરૂ આદિની શતાબ્દિ પણ આવી જ એક ગાંડપણની રીત છે અને લેવા દેવા વિના ગમે ત્યારે ગમે તે કાર્યક્રમને શતાબ્દિ વર્ષની ઉજવણીનું ન મ આપી સંતોષ માને છે. શ્રી મહાવીર ૨૬૦૦મી જન્મ કલ્યાણક રાષ્ટ્રીય ઉજવણીકારોનું પણ વિરુદ્ધ વિધાન જ્યારે શાસન લોકોત્તર શાસન છે અને તેમાં લોકોત્તર માર્ગ છે જે દેરાસર વર્ષગાંઠની જુદી રીતે અને મહાવીર પ્રભુજીની ગુસ્ની શતાબ્દિમાં જુદી રીતે લાગુ કઈ રીતે પડી શકે ? વિવેકી આત્માઓ શાસનનું ધોરણ રાખવું તે જ ઉચિત છે. Matobanden Sued to યરે' શબ્દ છે તે તેઓ માનતા નથી અને અ પ્રસંગમાં ભગવાન મહાવીરને તીર્થ પ્રવર્તકને બદલે ભગવાન આદિના ધર્મના પ્રવર્તક છે તેમ કહી ભગવાન મહાવીરને બદલે ભગવાન આદિનાથને ધર્મ પ્રવર્તક તરીકે પ્રચાર કરવા માગે છે. આ છે જૈન ધર્મની અજ્ઞાનતાનો નમુનો.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 354