Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચ્છિાધિપતિશ્રીએ જગવ્યું; વૈચારિક આંદોલન , જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક ૨૬ / ૨૭ તા ૨૭-૨-૨0૧ જ | ૨૬૦૦ ની કથિત ઉજવણીના હકારાત્મક અને
તીર્થંકર દેવોના પગલે ચાલીને જીવમાત્રનાં કલ્યાણને માટે નકારાત્મક પાસાઓનું અવલોકન કર્યા બાદ તેઓશ્રીએ
મોક્ષમાર્ગ સ્વરૂપ લોકોત્તર ધર્મતીર્થની આજી પચ્ચીસોથી રસ્તરીય મહોત્સવની પ્રસ્તુત બનેલી રૂપરેખાને અમાન્ય ઠેરવી
પણ અધિક વર્ષો પહેલા સ્થાપના કરી. તે પરમાત્માના ફકત મહોત્સવનું હકારાત્મક સ્વરૂપ પણ રજૂ કર્યું છે.
જન્મકલ્યાણકની નહિ પણ પાંચેય કલ્યાણકોને આરાધના અને > T વિરોધનો શંખનાદ ફૂંકતાં તેઓશ્રી જણાવી રહ્યાં છે :
ઉજવણી જૈનો દર વર્ષે કરે છે, એટલું જ નહિ, પણ અત્યાર જ ) “xx શ્રી મહાવીર દેવના ર૬૦ માં જન્મ કલ્યાણકની
સુધીમાં થઇ ગયેલા અનંતા શ્રી તીર્થકર ભગાનોનાં પાંચે ય આ રાષ્ટ્રીય સ્તરની ઉજવણી, તેનું સ્વરૂપ અને એના દૂરોગામી
કલ્યાણકોને ઉદ્દેશીને પણ જૈનોમાં આરાધના થાય છે. આમ » પરિણામોને જોતાં આ ઉજવણી આરાધના સ્વરૂપ નહિ પણ
છતાં પણ, ભગવાન શ્રી મહાવીરદેવના ૨૬ ૯૦ માં જન્મ ? રાધના સ્વરૂપ જણાતાં એનો વિરોધ કરવો અનિવાર્ય
કલ્યાણકની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી, એનું સ્વરૂપ અને એના છે આ બમો છે.xx'' '
દૂરગામી પરિણામોને જોતાં આ ઉજવણી, રાધના સ્વરૂપ > () “ફ૬૦માં જન્મ દિનની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં
નહિ પણ વિરાધના સ્વરૂપ જણાતાં એનો વિરોધ કરવો અનિવાર્ય રે ન ધાર્મિક સિદ્ધાન્તોને નજર સામે રાખી ઉજવણીનો કાર્યક્રમ
બન્યો છે. તે અંગે નીચેના કારણો પણ દરેક સુજ્ઞ જનોએ શાંતિથી આ નકી કરાશે તેવી આશા અસ્થાને છે અને તેના એધાણ પણ
વિચારવા જોઇએ. » દટ ગોચર થઇ રહ્યાં છે.
(૧) રાષ્ટ્રીય નેતાઓ અને સત્તાધીશો લૌકિક અને લોકોત્તરના | આથી આ પ્રસંગે ૨૫૦૦ માં નિર્વાણદિનની રાષ્ટ્રીય
ભેદથી અજાણ હોય અને કદાચ જાણતાં હોય તો માનતાં ન આ સરની ઉજવણીના અનિચ્છનીય ઇતિહાસનું પુનરાવર્તન ન થવા
હોય તે સ્વાભાવિક છે. આવા સંયોગોમાં આ ઉજવણીનું ૫ને તે માટે જૈનોએ પહેલેથીજ જાગૃત બની ૨૬૦૦ માં
નેતૃત્વ-ધૂરા તેમના હાથોમાં મૂકવી, એ શાસનને આપત્તિમાં મદિનની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી સામે પોતાનો વિરોધ
મૂકવા જેવું છે. તેઓ પોતાના જાહેર વકતવ્ય માં પરમાત્મા ી દાવી દેવો જોઈએ. xx”]
મહાવીર દેવને અને એમના લોકોત્તર કાર્યોને અય લૌકિક મોટા > () “સરકારના દષ્ટિબિન્દુમાં કોઇ પરિવર્તન નથી આવ્યું.”
ગણાતાં માનવીઓની અને એના લૌકિક કાર્યોની હરોળમાં 1 દિલ્હી હાઇકોર્ટની અન્દર ૨૫૦૦ ની તત્કાલીન
બેસાડી એ પરમતારકના લોકોત્તર વ્યકિતત્વનું અને લોકોત્તર ઉજવણી વખતે સરકારે એક એફિડેવિટ દાખલ કરી ઉચ્ચાર્યું તું.
કૃતિત્ત્વનું અવમૂલ્યન કરે ત્યારે એ પરમતારક પરમાત્માની ભક્તિના > T “xભગવાન મહાવીરના રાષ્ટ્રીય સ્તરની ૨૫૦૦ માં
બહાને આશાતના થાય તેને રાષ્ટ્રીય ઉજવણ ના હિમાયતી નિર્માણ મહોત્સવની ઉજવણી સાથે કોઇપણ ધાર્મિક પ્રવૃત્તિ કે
આગેવાનો અટકાવી શકે તે બીલકુલ શક્ય જણાતું નથી. 9 ધાર્મિક વિધિ જોડાયેલા નથી.xx ગચ્છાધિપતિશ્રી ઉમેરે છે કે,
(૨) પરમાત્મા મહાવીરદેવના મોક્ષમાર્ગ સાધક સિદ્ધાંતોનો “આ વખતે પણ સરકારનો આજ અભિગમ રહેવાનો.”
સંસારમાર્ગના પૂર્ણ હિમાયતી રાષ્ટ્રનેતાઓ પોતાના દુન્યવી અને | ગચ્છાધિપતિશ્રીનું આન્દોલન સ-વેળાનું અને
રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે દુરુપયોગ કરે તેવો ભવ્ય પણ સુકવસ્થિત છે. આશા રાખીએ, કે તેમેને ફેંકેલો વિરોધનો
અસ્થાને નથી. ભગવાન મહાવીરદેવના ૨૫O) માં નિર્વાણ શપનાર પ્રત્યેક જૈનના કર્ણ સુધી પહોંચી જાય.
વર્ષની રાષ્ટ્રીય ઉજવણીમાં આ બાબતનો અનુભવ તે સમયે | | આ રહ્યો, ગચ્છાધિપતિશ્રીએ ફેંકેલા શંખનાદનો
શ્રીસંઘ કરી ચૂકયો છે અને હવે ૨૬૦૦ મી રાષ્ટ્રી ઉજવાણીના છે સ્પષ્ટ ધ્વનિ..
બહાર પડી રહેલા કાર્યક્રમોમાં પણ એ બધું સ્પષ્ટ પણે જો સર્વાધિક શ્રમણ-શ્રમણા નેતા,
શકાય છે. ગચ્છનાયક, પૂજયપાઠ આ. ભ. વિજય મહોદયશારીશ્વરજી
તે વખતે એક પ્રસંગે મારા પરમતારક સ્વ. દેવે રાષ્ટ્રીય સે
સમિતિના આગેવાન તરીકે નીમાયેલા એક અંગ્રગ ગ્ય સુશ્રાવકનું મહારાજા આપે છે ચતુર્વિધ શ્રી સંઘને મહત્ત્વનું માર્ગદર્શન
પત્ર દ્વારા ધ્યાન દોર્યું હતું કે ભગવાન શ્રી મહાવીરદેવના જ
નિર્વાણ મહોત્સવ અંગે જાહેર થયેલો કાર્યક્રમ, ભગવાનશ્રી સકળ વિશ્વના સમસ્ત પ્રાણીગણના હિતચિંતક
મહાવીરદેવે પોતાની પૂર્વે થઇ ગયેલા અનંતા શ્રી અરિહંત છ જ પૂજ્ય શ્રી મહાવીરદેવે તેમની પૂર્વે થઇ ગયેલા અનંતા શ્રી