Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આતમ પરિણતિ આદો, પર પરિણતિ ટાળો
બાહ્ય વિષને માટે ઘણા સંશોધનો થયા છે, તેમાંથી આરોગ્યવર્ધક દવાઓ પણ બનાવાય છે. વિશ્વનું માર પણ શોધાયું છે. પણ જે આત્માના કેવળજ્ઞાનની પ્રભાને અટકાવે છે, પરમ ચૈતન્યને મૃતરૂપ રાખે છે, સિંહ સમા સત્ત્વશા પરાક્રમી આત્માને શિયાળની કોટિમાં મૂકી દે છે. તે ઝેરનો આપણને ખ્યાલ છે ખરો ? સંસારમાં અણબનાવના પ્રસંગોમાં મજેથી વિષપાન કરનારા છે પણ આત્માના અમરત્વ માટે ક્રોધાદિને મથી ગટગટાવનારા તો કો'ક વિરલ જ હશે.
:
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૩૦/૩૧૭ તા. ૨૦ ૩-૨૦૦૧ થાય નિ. ધર્મની ભાવના વિના જીવન, જી ન બને નહિ. જેને જ્ઞાનિઓના વચનથી ભાવ વિષના સ્વરૂપનો અને અસરનો સાચો ખ્યાલ આવે તે જ આત્મા પોતાના ભાવ પ્રાણોને બચાવવા દ્રવ્ય પ્રાણોનો પણ ત્ય ગ કરે. આત્માના ભાવપ્રાણોના નાશક આ ભાવ વિષર્થ બચવા પ્રયત્ન કરીશું તો જ આપણું કલ્યાણ થશે.
(૧૨) કિ પીયૂષમ્ ? વિવેતિા. અમૃત શું ? વિવેકતા.
ઝેર મારક છે તો અમૃત તારક છે. ભયભીત માણસ પોતાની સલામતી માટે સમર્થ રક્ષકનું શરણું સ્વી રે છે.
ભા
શકે,
પામેલું કૂતરું પણ રક્ષણ માટે માણસના ૫૫ પાસે આવી છૂપાય છે. તેમ હવે જણાવે છે કે, અમૃ શું ? અમૃત શબ્દ આનંદદાયી છે અને અમૃત પ્રાપ્ત થઈ જાય તેવી સૌની ઈચ્છા છે. સાચો વિવેક તેનું નામ જ અ મૃત છે. અમૃત એટલે હંમેશને માટે શરીર ધારણ કરવાનું “ નહિ પણ કર્મના કારણે પ્રાપ્ત એવાં બધા જ શરીરોને સંપૂર્ણ નાશ કરી, હંમેશા આત્માના સુવિશુદ્ધ સ્વરૂપમાં મણતા કરાવનારી દિવ્ય શકિત. વિવેકી આત્મા જ શરીરની ભિન્નતાનું સાચું પૃથકરન્ન કરી ૉય-ઉપાદેયને સાચી રીતના સમજી શકે. આત્મા . શરીર નથી પણ આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કર્મન કારણે મારા આત્માનું તે સ્વરૂપ દબાઈ ગયું છે, મારે રા તે સ્વરૂપને પ્રગટ કરવું છે માટે આ શરીરને જ્ઞાનીને આજ્ઞા મુજબ તપ - ત્યાગ સંયમાદિનું જેટલું કષ્ટ આપું તેટલો મારો આત્મા વિષ્ણુદ્ધ થાય, અમૃતાવસ્થાને પા આ માટેનો જે પ્રયત્ન કરે તો તેને અમૃતનો અનુભ થાય. દુઃખમાં પણ તે દુઃખી ન હોય અને સંસારના સુ તમાં તે રાગી ન હોય. દુનિયાનું સુખ તેને સુખાભાસ ને તૃષ્ઠ જેવું લાગે. જેમ ભગવાનના મેરૂપર્વત પ અનાં જન્માભિષેક પ્રસંગ ઈન્દ્ર મહારાજાની હાલતનું વર્ણન કરતાં કવિઓએ પણ ગાયું કે ‘“ઈણ અવસરે સ્વર્ગ, 1 લીલ તૃણ સમ ગણે ઐ.'' આત્માનું જ સુખ તે સાચું સુ લાગે. જેમાં દુઃખનો લેશ નથી, જે પરિપૂર્ણ છે અને આ ! પછી કારેય નાશ પામવાનું નથી. આવા આત્મિક સુખની ઈચ્છા પણ અમૃતનો ઓડકાર કરાવનારી છે. આત્મ માં તો અમૃતનો ખજાનો ખર્ચો છે, ધર્માત્મા કારે પણ મૃત્યુથી રે નહિ પણ જન્મેલાને જે ભાવ અવશ્ય આવવા જ છે તેનું સ્વાગત કરવા હંમેશા તૈયાર હોય. જેમ સમુદ્રના મોજાં સ્થિર ન હોય, વાયુ પણ સ્થિર ન હોય તેમ જે એ ત્મામાં સાચો વિવેક પેદા થર્યા પછી તેની ઈન્દ્રિયોની ચં તતા -
ધિ - માન
માયા - લોભ એ જ સાચા વિષરૂપ છે. જેમ દુનિયામાં બનેલો પ્રસંગ છે કે એક માતાને કોઈની સાથે પ્રસંગ પામી અત્યંત કષાય થયો અને ક્રોધની ક્ષણોમાં પોતાના ધાવણા બાલકને સ્તનપાન કરાવ્યું તો સ્તનપાન કર્યાં પદને અલ્પ સમયમાં તે ભાલક મરી ગયું. તપાસ કરતાં જાયું કે ક્રોધના કારણે માતાનું સ્તનપાન પણ વિષમય બની ગયું. આ વાતને જાણનારા આપણે પણ અવસર આવે ક્રોધાદિથી મુકત રહીએ છીએ ખરા ? કે બચાવમાં કીએ મારે તો બોલવું ન હતું પણ મોંમાં આંગળા નાખી બોલાવ્યું ?’ ક્રોધીનો ચહેરો કેવો વિકરાલ હોય છે તે સૌના અનુભવમાં છે. જીવનના નાશ માટે ઝેર પીનારો તો મરી પણ જાય જ્યારે કોપી આત્માને તો એક ક્ષણની પા જીવનમાં શાંતિ ન હોય. કોપથી સળગતો તો સ્વ-પર બધાને મળે - સળગાવે.
-
ક્રોધાદિનું ઝેર બહુ ભયંકર છે, તેને વશ પડેલાની વિવેક બુદ્ધિ અને વિચાર શક્તિ પણ નાશ પામે છે. તેમાં નાશકતા સાથે માદકતા અને પાશવીતા પણ છે. માદકતા માન ભાવે. નાશના પાશવી વૃત્તિથી અત્યાચાર ફેલાવે. જેમ પર રામે સાત - સાત વાર નિઃક્ષત્રીય પૃથ્વી કરેલી તે જીવન યાક ઝેરની ગભરામણ કોને નહિ હોય. તેમ માન. રાનાશક ક્રોધાદિ ઝેરની પ્રીતિ પણ આપણને દૈવી છે ? ક્રોપ ધમપછાડા કરાવી અસર કરે છે જ્યારે લોભ તો નાપસને બાહોશને પણ બેડો બનાવી પોતાનો પરચો બતાવે છે. મમત્વ એવું થયું મોટું નાકારક ઝેર છે જે ક્યારે પગને ચઢી જાય છે તેનું ભાન પણ રહેતું નથી. જે વસ્તુ વ્યકિત પ્રત્યે મમત્વ હોય છે તેની સ્મૃતિ યાદી પણ કેવી નશો કરાવે છે ? લોભી શું ન કરે તે પ્રશ્ન છે. લોભી સે સંપત્તિ ઘણી હોય પણ તેના રક્ષણ દિમાં તે વ્યગ્ર હોય ખાવું - પીવું પણ ભૂલે. જેમ મણ શેઠ. કોમના અનધી તો ઈતિહાસ ભર્યો પડ્યો છે. કાયોની કાલીમાંથી વશ થયેલા જીવમાં ધર્મનો સાચો ભાવ પેદા
*LF