Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?
શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩૦ અંક' ૪૨-૪૩ ૦ તા. ૧૯-૬-૦૧
%
બળ જોઈ એ. શકિત સંપન્નો જુથ પેદા કરે, નિર્ણય લે, | ધર્માચાર્યને પૂછીને ગયા નથી, પોતાના ગામના સંઇ ને ય શકિત મુજબ કામ કરે, વિચારોની આપ લે માટે વારંવાર | પૂછયું નથી, આપોઆપ ચઢી બેઠા છો, સરકાર પાસે ભેગા મલે અને સિદ્ધાંત મુજબ ચાલે. મારા વિચારો તો | પૈસા માંગવા ગયા અને સરકારને કરવા લાયક કા ક્રમ ચુસ્ત જ છે કે વિરોધ કરવો. જે મને સમજાવે કે વિરોધ | તમે નક્કી કર્યો તે મહામુર્ખાઈ કરી છે. કરવા જેવો નથી, વિરોધ કરવાથી નુકશાન છે તો હું
જૈનો જાહેર કરે કે તમે લોકો સમિતિમાંથી ઉઠી વિરોધ મૂકવા તૈયાર છું. જે લોકો ઉજવણીની તરફેણ કરે
જાવ. આ કાર્યક્રમ ઘડવામાં તમે થાપ ખાઈ ગયા છો. છે તો તે લોકો ખોટા થાય તો તરફેણમાંથી ખસી જવાની
સરકારે જે કરવું હતું તે કાર્યક્રમમાં છે. રાષ્ટ્રીય પાર્ક તૈયારી હોવી જોઈએ.
કરવો, બાલમંદિરો સ્થાપવા, પુસ્તકાલય બનાવવવિ. અમે તો વિરોધ વર્ષોથી કરતા આવ્યા છીએ, દોઢ સરકારી કાર્યક્રમ છે. આ વાત આગેવાનોને જણાવવાની વર્ષ અમે બંધ રહ્યા તેનું કારણ તમો સૌ જાણો છો. | છે, તે સમજી જાય, ઉઠી જાય તો આપણું કામ ઘણું આમાં સફળ થઈશું તો શાસનનો જયજયકાર થશે, ઓછું થઈ જાય. આ આગેવાને જે રીતે મૂરખ બની ગયા નિષ્ફળ થઈશું તો અમારી કમનશીબી, ભગવાનનું છે તેની તેમને ખબર નથી અને તેમને મૂરખ બનાવનારા શાસન જયવંત છે.
માખણીયા પણ ઘણાં છે. જે લોકો અમને સમજાવે કે, વિરોધ ખોટો છે તો જે રાજ નિર્લોભી હોય, નિસ્વાર્થી હોય, પ્રજાનું છોડવાની અમારી તૈયાર છે. શાસન અને શાસનના ભલું કરનારું હોય તે રાજમાં પ્રજાનો પ્રવેશ થાય આ સિદ્ધાંતો જાળવવા છે. સિદ્ધાંતોથી વિરૂદ્ધ વાત જરાપણ રાજમાં આટલા વર્ષો થયા પ્રજાને ચૂસે, બધા જ સાર્થી ન ચલાવાય. ફળ તો જ્ઞાનીઓએ જોયેલ હશે તે આવશે. | એવા રાજમાં પ્રવેશ થાય શી રીતે ?
અને સરકાર કે આગેવાનો પર રોષ નથી. હવે તો ગામેગામના સંઘોના વિરોધના ઠરામ - આવા કાર માં આવું જ પુન્ય હોય. જેમનું પાપાનુંબંધી | તાર અને આ વિચારના હોય તો ૧૮ વર્ષથી ઉપરના પુન્ય જો દાર છે તે આવું કરે તેમાં નવાઈ નથી, | દરેકની સહીઓ મોકલી આપવાની. તે મોકલ્યા પછી શું પણ જે કરે . રહ્યા છે તે ય ખોટું છે તે સમજતા નથી તેનું કરવું, કેવા પગલાં ભરવા તે હવે પછી... દુ:ખ છે.
એક આનંદની વાત જણાવવાની છે કે ઉપાશ્રી | ‘બધા સાધુ એક હોત તો આ બધાને કાનપટ્ટી | ધર્મસાગરજી મ. એ વિરોધની રીટ અરજી કરેલ તે પકડી બેસ ડી મૂકત. છતાં ન બેસત તો જગતમાં જાહેર | દાખલ થઈ ન હતી પરંતુ ૨૪/૧/૧૭૪ના રોજ દાખલ કરત કે એ લોકો આગેવાન થવા લાયક નથી.” એ .. થઈ છે. સરકારને થયું છે વાત વિચારવા જેવી છેવટે બધામાં સાવ નથી. આજે જે બની રહ્યું છે તે ઘણું ખરાબ | ઓર્ડર માગેલો પણ તે ન આપ્યો પરંતુ મક બની રહ્યું છે.
અઠવાડીયામાં કેસ પૂર્ણ કરશે તેમ જણાવ્યું છે. ' શાસકોની વાત, શાસ્ત્ર સમજી શકાય તેની વાત | [ આ રીતના સત્યના ખપી બની આજ્ઞાના સૌ મિી કોઈના ૫- છોડવી તે બરાબર નથી. ઉપાધ્યાયજી | બનો તે જ શુભાભિલાષી સાથે વિરમું છું. યશોવિજયજી મ. કહી ગયા કે આ કાળમાં શાસ્ત્ર જોયા વિના ચાલે નહિ, શાસ્ત્ર આપણી આંખ છે. વિર ધ કરવામાં મુશ્કેલી ઘણી છે, શ્રમ ઘણો
મહાવીર શાસન | જૈન શાસન | જૈન બાલ શાખા ખર્ચવો પડતો. અને અમારી શકિત ખર્ચીશું. તમે તમારી
મુંબઈના પ્રતિનિધિ શકિત ખર્ચ તો આપણા સુપ્રયત્નથી ધાર્યા કામ કરી
શાહ રમણીકલાલ ભીમજી હરીયા શકીએ.
સર્વોદય શ્રીનાથ કો. બી.-૫૦૩, હજુ પણ અમે આગેવાનને જણાવવાના છીએ કે
રાજા ઈન્ડસ્ટ્રીઝની પાસે, મુલુંડ વેસ્ટ,
મુંબઈ - ૪૦૦૦૮૦ ફોન: ઓ. ૫૬૪૭૧૦૨ “હજ સમજો મોટી ભૂલ કરી ચૂક્યા છો, કોઈપણ -
૬૪૯ Day
પતન
05:00 કાળ the two of 10:.