Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 336
________________ આણંદની વાસપાસ શ્રી જૈન શાસન વાટક વર્ષ ૧૩ ૦ અંક ૪૦ ૦ તા. ૩૧- ૨૧ સુવર્ણ મહોત્સવ વર્ષમાં શ્રી શાંતિનાથ પ્રભુને | દેરાસરમાં મૂળનાયક શ્રી આદિશ્વરજી પ્રમુના આખા વર્ષ દરમિયાન દરરોજ નિતનવી અંગરચનાઓ | યક્ષયક્ષિણી શ્રી ગોમુખ યક્ષ અને શ્રી ચક્રેશ્વરીનો ન થતી હતી . અનેક હર્ષજનક મૃતિયો સાથે સુવર્ણ | મંગલ પ્રવેશ અને ચલપતિષ્ઠા પૂજ્યોની નિશ્રામાં જિતે મહોત્સવ, સમાપન થયું હતું. ' ગાજતે ઊજવાઈ. સંગીતકાર કિરીટભાઈ અને વિકાર છાતી : જેઠ સુદ ૩ શ્રી પાર્શ્વ પ્રભુ જિનાલયની માલકેશભાઈએ સૌને ભકિતગંગામાં ડૂબાડયા. જાસુદ વરસગાંઠ પૂજ્યોની નિશ્રામાં ઊજવાઈ. જેઠ સુદ ૬ ૧૦ ને સાંજે ચેતન સોસાયટીમાં આવેલ હિંમતભાઈના અમીનનગરે શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયની વર્ષગાઠ ઘરદેરાસરની વરસગાંઠ પ્રસંગે શૃંગારસજ્જ) શ્રી ૧૭ ભેદ . પૂજા, સંધ સ્વામીવાત્સલ્ય ભાવનાપૂર્વક | સુમતિનાથપ્રભુની સન્ધયાભકિતનો આનંદલાભ ઈને પૂજ્યોની નિશ્રામાં ઊજવાઈ. પૂજ્ય મુનિવરોએ રતલામ તરફ વિહાર કર્યો. ચાતુર્માસ વડોદરા : અલકાપુરી વિસ્તારમાં સંપતરાધ ત્યાં નક્કી થયું છે. kસ કોલોનીમ ડાહ્યાભાઈ હિંમતલાલ શાહના સુંદર ઘર સમ્રામર રાજ - સયફ0 - પ્રથમ વતન શાહ શતલાલ ડી. મુઢકા અન્ય તીર્થક - જિન અરિહંત પ્રભુ સિવાયના | કુતરા બોધ પામ્યા સંજ્ઞા ભાવથી નક્કી કર્યું કે આજ પછી Rી લૌકિક દેવોની પ્રતિમા પૂજવી નહીં બૌધ્ધ આદિ અન્ય | કોઈપણ જીવનો ઘાત ન કરવો નહિ, ગુરૂ મહારાજ દર્શનીઓ એ ગ્રહણ કરેલી પોતાના મંદિરમાં પધરાવેલી કે | વિહાર કરી ગયા સંગ્રામશુર ઘરે આવ્યો ને કુતરાઓને પોતાના અધિકારમાં લીધેલી જિન-પ્રતિમાને પૂજવી. લઈ તે જંગલમાં ગયો. સસલા હરણિયા આદિ પશુઓ વાંદવી કે ભજવી નહિ એ બીજી યતના છે. પદ્મીની ઉપર તેણે કુતરા ઉશ્કેવારપૂર્વક છોડયા પણ બધાજ કુતરા ખંડમાં સં યામ દ્રઢ નામક રાજાને સંગ્રામર નામનો | ઉભા ઉભા જોતા રહ્યા વારે વારે આશ્ચર્ય પમલો યુવરાજ તે માં ગુણો ધણા પણ એક મોટો દોષ શિકારનો. યુવરાજ ઘણા પ્રયત્ન પણ આ ફેરફાર ન સમજી શકે તે રાજા એ પુત્રને સમજાવતા જણાવ્યું કે આપણા કુળમાં ઘેર આવી તેણે કારભારી આદિને કારણ પૂછયું ઉત્તર આવી હિસા લાંછનરૂપ કહેવાય. કુમારે તે વાત ન | આપતાં કહ્યું અમને વધારે તો કાંઈ ખબર નથી પણ તમે ગણકારી શિકાર છોડયો નહિ રાજા ક્રોધે ભરાઈ કહે જો બહાર ગયા હતા ત્યારે કેટલાક સાધુ મુનિરાજો અહીં તારે હિંસ ન છોડવી હોય તો તને અહીં આવવા નહિ આવ્યા હતા તેમનો ઉતારો કૂતરાની શાળામાં મતો. દેવાય – થી કુમાર નગર બહાર ઉપનગર વસાવી તેમાં ત્યારથી કૂતરામાં ફેરફાર મને જણાવા લાગ્યા હતા આ રહ્યો હવે તેને જરાય અંકુશ નહોતો મોટા શિકારી કૂતરા | સાંભળી કુમારે કૌતકથી કુતરાઓને પૂછયું તેમને પ્રદેશ લઈ તે જંગલમાં જતો - એકવાર કામ પ્રસંગે તેને બહાર લાગ્યો, શું વાત સાચી છે ત્યાં તો સહુના આશ્ચર્ય વચ્ચે જવું પડયું તેથી શિકાર બંધ રહ્યો કૂતરા ઘરે રહ્યા એવામાં કુતરાઓ માથું ધુણાવી હા પાડી આ દ્રશ્ય જોઈ ત્યાં કેટલાક શિષ્યો સાથે એક ગુરૂ મહારાજ પધાર્યા સંગ્રામશુર પોતાની જાતને ધિકારતો બોલ્યો હું આ કુમારના કારભારીએ તેમને જ્યાં કૂતરા બાંધ્યા હતા કુતરાઓ કરતાં પણ હીન છું તેમના જેટલી સમજણ કે ત્યાંજ ઉતાર્યા લાંબા ઉંચાને ચપળ કૂતરા જોઈ વિવેક મારામાં નથી. મા-બાપ કુટુંબની શિખામણ રે ના આચાર્યશ્ર ના મુખમાંથી શબ્દો સરી પડયા કે- જે ઘોર માની કૂતરાઓને બોધ આપનાર એ આંતર વૈવના પાપી ક્ષણ માત્રના સુખ માટે જીવોને હણે છે તેઓ મહા સ્વામીનો ઉપદેશ માટે પણ સાંભળવો જોઈએ. પોતે કષ્ટ પામે છે. એ લબ્ધીધર આચાર્યશ્રીના કથનથી બાજુના નગરમાં ધર્મ સાંભળવા ગયો ઉપદેશથી બોધ કૂતરાઓ ઉપર અસર પ્રભાવ પડયો એક પછી એક બધા | પામ્યો ૧૨ વ્રતધારી શ્રાવક બન્યો પછી પિતાએ તેવ્યો.

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354