Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 334
________________ આણંદની આસપાસ શ્રી જૈન શાસન (અઠવાડિક) , વર્ષ ૧૩૦ અંક ૪૮ તા. ૩૧-૭-૪૦૧ આણંદની આસપાસ + + + ++ ++ બોરસદ : પરમગુરૂ પૂજ્યપાદ આ. ભ. શ્રી (૨) વૈ. સુ. ૧૪ થી વૈ. વ. ૬ સુધી ઉજાયેલા વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક મહોત્સવમાં શ્રી શાંતિનાથ જિનાલયે અને શ્રી વાપૂજ્ય કૃપામૂર્તિ પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજય મહોદય સ્વામી જિનાલયે બંને ઠેકાણે શાંતિસ્નાત્ર પૂજન હતા tત સૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞા આશિષથી સદ્ગત (૩) છ એક મહિના પૂર્વે શ્રી વાસુપૂજ્ય સ્વામી પરમગુરૂ પૂજ્યપાદ શ્રીજીના પ્રવચન પ્રભાવક શિષ્યો | જિનાલયના મૂળનાયક પ્રભૂજી સંયોગવશ અસ્થિ થઈ પૂજ્ય મુનિશ્વર શ્રી મોક્ષરતિ વિજયજી મ. અને પૂજ્ય | ગયેલા પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીએ કરાવેલા , મુનિસ્વઃ, શ્રી તત્ત્વદર્શન વિજયજી મ. ની પાવન નિશ્રામાં પ્રશસ્તમુહૂર્તાનુસાર વૈ. વ. ૨ ના શુભદિને આ બોરસદમાં ચૈત્રી ઓળીની સુંદર આરાધના થઈ. | મૂળનાયક પ્રભુજીની પુનઃ પ્રતિષ્ઠા ચતુર્વિધ મધના - ભગવાન શ્રી મહાવીર દેવના જન્મકલ્યાણક દિને | હર્ષસભર સાંનિધ્યમાં રંગેચંગે થઈ હતી. - શાનદાર વરઘોડો નીકળ્યો હતો. વરઘોડા પછી પ્રવચનમાં (૪) મહોત્સવ દરમિયાન સકલ સંઘના 3 * પૂ. મુનિવરોએ પ્રભુવીરના જન્મકલ્યાણકના મહિમાની સ્વામીવાત્સલ્ય અને છેલ્લા બે દિવસ સમારની સાથે સાથે સરકાર દ્વારા થનારી તેની ઉજવણીમાનાં નવકારશીનું આયોજન થયું હતું. સિદ્ધાંત પાસાઓને સચોટ રીતે રજૂ કર્યા હતા. સાંજે, t; આરાધડ ના અત્યંત આગ્રહથી ભકિતસંધ્યાનું ભાવપ્રેરક (૫) સમૂહ અષ્ટ પ્રકારી પૂજામાં ૨૪ તીથ કરોની આયોજન થયું હતું. એક સાથે સેંકડો ભાવિકોએ ભાવવિભોર થઈને ભકિત કરી. અમદાવાદના સુશ્રાવક નરેશભાઈ પાદરા : ઓળી પછી પૂજ્ય મુનિવરો પાદરા નવનીતલાલ શાહે અસરકારક શબ્દો દ્વારા સૌને પ્રભુમય Eગામે 8 વિજયભાઈ આર. શાહના વરસીતપના પારણા બનાવી દીધા. કે પ્રસંગે પ્રાયોજિત ત્રિદૈનિક મહોત્સવમાં નિશ્રા પ્રદાન કરવા પધાર્યા હતા. પ્રસંગ ઉત્સાહપૂર્ણ રહ્યો. (દ) શાન્ત રસમાં ઝીલાવતો, વૈરાગ્યરસમાં ડૂબાડતો અને ભકિતરસમાં વહોવડાવતો સ્તુતિઓની વિદ્યાનગર : વૈ. સુ. દર રવિવારે વિદ્યાનગર જૈન સંગત સાથે ભકિતની રંગતનો કાર્યક્રમ પ્રત્યંત સંઘ નિર્મિત નૂતન ઉપાશ્રયનું મંગલ ઉદ્ઘાટન પૂજ્ય મુનિવર ની પાવનનિશ્રામાં ભવ્યતાપૂર્વક થયું હતુ આ સફળ રહ્યો. નિમિત્તે ડાહીબેન શાંતિલાલ શાહ વટાદરા તરફથી શ્રી (૭) છપ્પનદિફકમારિકા સ્નાત્ર મહો સવમાં 3 આ સિધ્ધચક મહાપૂજન અને સ્વામીવાત્સલ્ય સહિત અઠાઈ | અદ્વિતીય પુણ્યપ્રભાવી પ્રભુના જન્મ મહોકમવની ઓચ્છવનું આયોજન થયું હતું. જાહોજલાલીભરી જાજરમાન ઝલક સૌએ ઉત્સા પૂર્વક આણંદ : અને હવે પ્રસ્તુત છે. શ્રી શાંતિનાથ | નિહાળી. પ્રસંગ ભવ્ય રહ્યો. જિનાલય, સુવર્ણ મહોત્સવ ધ્વજારોપણ પ્રસંગે પૂજ્ય | (૮) પ્રત્યેક અનુષ્ઠાનોએ ભાવિકોને ૧૨-૩૦ થી મુનિવરોની પુણ્યપાવન નિશ્રામાં શ્રી આણંદ જૈન સંઘ | ૧-૦૦ વાગ્યા સુધી છેલ્લે સુધી જકડી રાખ્યા હતા આયોજિત ભવ્યાતિભવ્ય અષ્ટાનિકા મહોત્સવની (૯) દરેક પૂજા-પૂજનોને અંતે સુંદર પ્રભામાઓ તિ અવિસ્મરણીય ઝલકો : થઈ હતી. (૧) વૈ. સુ. ૧૧ બાલુભાઈ અંબાલાલના નૂતન (૧૦) વડોદરાના કર્ણિક શાહ અને પાટણના નિવાસથાન જ્ઞાનદીપ સોસાયટીથી સંકલસંઘની મુકેશ નાયક બને તરવરિયા સંગીતકારોએ અનુષ્ઠાનો નવકારશીના આયોજન પછી પૂજ્ય મુનિવરોનું ભાવભીનું અને ભાવનાઓમાં જોરદાર રમઝટ મચાવી. સ્વાગત થયું બાદ સંધપૂજન થયું.

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354