Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 339
________________ +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ +++++++++ રાત્મ - સંવેદના શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ ૦ અંક ૪૮ • તા. ૧-૭-૨૦૦૧ સજાવટ નહિ પણ આત્માની સજાવટ કરવી ગમે છે. માટે | ચિત્રકાર થઈ કેટલા કેટલાના મન રીઝવ્ય .. માતાજી ! જ્યારે સમય - અનુકુળતા મળે ત્યારે આવા વાંચનમાં | તમે જ કહેવું છે કે દીકરી ! બધી કલાઓ ભલે શીખજે સમય પસાર કરે છે. જેથી સ્વાધ્યાયનો સ્વાધ્યાય થાય, પણ ધર્મકલાને જ જીવનમાં પ્રધાનતા આ વજે. કેમ કે, ચને મનની પરિણતિ તો નિર્મલ બને જ. મારી બેનીએ | ધર્મકલા વિનાની બીજી બધી કલાઓ આત્માનો નાશ પણ કહ્યું – અની ! તારી વાત સાચી છે. ખરેખર આપણા કરનારી છે. આત્માને ઉજાવનાર હોય તો ધર્મકલા જ છે ભાઈ મહારાજે આપણને કેવી સુંદર વિચારણા સમજાવી માતાજી ! તમારી કુખને ઉજળું, તમારા # આપણી દ્રષ્ટિ બદલી છે. હું પણ તારી પાસેથી આ પુસ્તકો | ધર્મધાવણને દીપાવું તેવા જ આશીર્વાદ આપો. આવું Fક લઈ જઈશ અને વાંચીશ. મારા આત્માને પાવન કરીશ. પરમતારક જિનશાસન અને આવા માતા પિતાને પામીને છે ત્યારે મને જે અત્યંત આનંદ થયો તે અવર્ણનીય મારે સમ્યજ્ઞાનથી આત્માને ભાવિત કરવો છે. અને જ્ઞાનનું ફલ જીવનમાં અમલી બને તેવો પ્રયત્ન કરવો કે હો. 'જ્ઞાન પણ માન - પાન - સન્માન - ખ્યાતિ - પ્રખ્યાતિ – ૦ શ્રાવક – શ્રાવિકા તેનું નામ કહેવાય કે જેઓ | કીર્તિ માટે નથી ભણવું પણ જ્ઞાની શ્વાસે શ્વાસમાં જે Eસ સાધુપણાના જ અર્થી હોય. કદાચ કર્મસંયોગે સંસાર | અપૂર્વ કર્મનિજા કરે છે. તેવી કર્મનિર્ભર કરવી છે. માંડવો પડે, લગ્ન કરવા પડે તો કરે પણ તેમાં આનંદ ન | સંસારમાં ભટકવું નથી પણ સંસાર ભ્રમણથી અટકવું છે. પ . તેમજ પોતાના સંતાનોને પણ દીક્ષા લેવા માટે | તે માટે હૈયાતી પૂર્ણ શ્રદ્ધા પૂર્વકની સાચી ૨ મજ મેળવી Fી તૈયાર કરે. કદાચ કર્મસંયોગે તેવો ઉલ્લાસ ન પણ જન્મ | જીવનમાં શકય અમલ કરવો છે.' અને લગ્ન પણ કરાવવા પડે તો તેમને કમમાં કમ પાંચ ત્યારે મારી વાત સાંભળી મારી માતા ની આંખમાં પ્રકિણ - જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સાથે પણ હર્ષના આંસુ આવ્યા અને મારી આંખમાં પણ ભાવ પછી સંસારમાં જોડે. સરૂઓના શ્રીમુખેથી માતાએ જે વાત્સલયથી મારા માથે હાથ ફેરવી મને અ ના ભાવની જિનવાણીના શ્રવણથી મારા ઉપકારી ભીંજવી નાખી મૂક આશીર્વાદ આપ્યા કે તું જરૂર મારી મા - પિતાએ,પણને કાવહારિક શિક્ષણ સાથે તે કુખ ઉજાળીશ. જેનું બળ આજે પણ હું જીવનમાં ધાર્મિક શિક્ષણ પણ આપવું અને તે પછી જ મારું સગપણ અનુભવી શકું છું. કર્યું હંમેશા ધર્મી માબાપને પણ સંતાન ઉપર થોડો તો Eી મોટે રહેવાનો. મારા દીકરા-દીકરી દુઃખી ન થાય પણ ૦ “ગિરિવર દરિશન વિરલા પાવે, ભવસંચિત સુખ થાય. માટે જે જ્ઞાનિઓએ કહ્યું કે- ધર્મ સમજવા પાપ ગમાવે” પૂ. શ્રી શુભવીરવિજયજી મહારાજા આ સરૂની પાસે જ જવું. તેથી ધાર્મિક જ્ઞાન અપાવ્યા પછી વિરચિત શ્રી નવાણુંપ્રકારી પૂજા સાંભળતાં સાંભળતાં હું મારીસગપણ થયા પછી પણ મારી વાત્સલ્યમયી માતાએ એકદમ ભાવવિભોર બની રડી પડી. તો મારા નાના કે મને કહ્યું કે- ““અનુ ! આ જમાનાને અનુરૂપ પેઈન્ટીંગ, દીકરાએ કહ્યું- “મમ્મી ! તું કેમ રડે છે.' મેં કહ્યું દીકરા Eી એમોડરી વગેરે કલાસ પણ તું કરી લે નહિ તો | ! આપણે પાલીતાણાની યાત્રા કેટલી બધી પાર કરી ! સસુરાલમાં વાત - વાતમાં મેણા - ટોણા સાંભળવા પડશે જ્ઞાનીઓ કહે કે, અભવ્ય, દુર્ભવ્ય આ ગિરિ રને નજરે કે- ‘આને તો ધર્મ સિવાય કાંઈ આવડતું નથી. ધર્મની ન જુએ. તું મારી કુક્ષિમા આવેલ ત્યારે પણ યાત્રા કરેલી, છે ઢીંગણી છે ઢીંગલી ! તે જ ધર્મી અને બીજા બધા પછી તારા જન્મ પછી તને પણ કરાવી. ખરેખર આપણો આત્મા ‘વિરલ'ની કોટિમાં આવે તો જ કામનો . આ યાદ આવતા મારી આંખમાં હર્ષના આંસુ આવ્યા. હવે એવો | ત્યારે સુદેવાદિની કૃપાથી પ્રાપ્ત સબુદ્ધિ મારી પ્રયત્ન કરવો છે. આપણું ભવભ્રમણ અટકી જાય. તું સહામમાં આવી અને મેં પૂ. માતાને વિનયપૂર્વક કહ્યું કે દીક્ષા લઈશ તો આપણે બધા પણ દીક્ષા લઈશું. “માતાજી ! આપ ચિંતા ના કરશો. આપના બધાના આશીર્વાદથી મારું સારું થશે. આ સંસારમાં ટેલર – દરજી દીક્ષાની વાત સાંભળી તે પણ આનંદથી નાચી થઈને શિવણકામ - ભરતકામ કેટલી વાર કર્યા. પેઈન્ટર ઊઠયો. મને આનંદ થયો. 1

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354