Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
I
શ્રી મહાવીર પર માત્માનું વન કલ્યાણક
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ ૦ અંક ૪૪-૪૫ ૦ તા. ૩-૭-૨૦૦૧ તમે ત્રણ ખવાસમણ આપી રમાડી જાવ છો અને ધર્મ | ગુર્નાદિ વડીલને પૂછયા વિના કરે તો તે સાધુ ચોર છે. તો ફાવે તે રીતે કરો છો પણ ભગવાને જે રીતે ધર્મ | અને કરનાર ઘંટી ચોર છે. તમારા ઘરોમાં પણ રા કરવાનો કહ્યું. તે કરવાનું મન નથી. જે જીવ ગુરૂ ન મર્યાદા જોઈએ કે ઘરના વડીલને પૂછયા વિના કો જાણે તેવો વિચાર પણ ન કરે અને ભગવાનની, જવાય અવાય નહિ કે કાંઈ કામ પણ થાય ની શાસ્ત્રની, સગુરૂની આજ્ઞા મુજબ આરાધના કરે તો તે જ્યારથી તમારા ઘરોમાંથી આ વાત નીકળી ગઈ ત્યાર સાચો આરાધ ક કહેવાય.
કુલાચાર અને જાતિના આચાર ગયા. તેમ અમને છે આજે ભગવાનનું ચ્યવન કલ્યાણક છે. ભગવાન
સાધ્વાચાર પણ જાય. દેવલોકમાંથી માતાના ગર્ભમાં આવે છે ત્યારથી તીર્થંકર ભગવાનનું આજે અવન કલ્યાણક છે. જો નામકર્મનો પ્રદેશોદય શરૂ થાય છે અને ભગવાન ભગવાનનો જન્મ થશે પછી દીક્ષા લેશે પછી કેવળજ્ઞક્ત પરમોત્કૃષ્ટ પુણ્ય પરમાણુઓના બળે દેવલોકમાં દોડાદોડ પામી તીર્થની સ્થાપના કરશે. તીર્થની સ્થાપના છે મચે છે. ઈદ્રોના અચલ એવા સિંહાસનો કંપાયમાન બગડી ગયું હોય ત્યારે જ થાય એવું નથી. શ્રી તીર્થર થાય છે. દેવો પણ ઘંટનાદ દ્વારા ભગવાનનું ચ્યવન પરમાત્મા થવું એટલે અનેકને તારીને હું તરું, અને થયેલ જાણી આનંદ પામે છે. સમકિતી દેવો અને માટે તરવાનો માર્ગ મૂકીને જાઉં તે. આમાં કોઈ સંસારની ઈન્દ્રોને ખબર પડે એટલે સિંહાસન પરથી ઉભા થાય છે, લાલસા આવતી જ નથી. સંસારની લાલસાવાળો 4 પગની પાવ | કાઢે છે, ભગવાન જે દિશામાં હોય તે સિદ્ધ થવા લાયક નથી તો પછી શ્રી તીર્થંકર પરમાત્મા છે દિશા સન્મ : સાત - આઠ પગલાં જઈ શક્રસ્તવથી થાય જ કયાંથી ? શ્રી નવકાર મહામંત્રમાં પાચ ભગવાનની તવના કરે છે. અને પછી નંદીશ્વર દ્વીપમાં પરમેષ્ઠીને તમો નમસ્કાર કરો છો. તેમાં તમારો નંબર જઈ અઠાઈ મહોત્સવ કરે છે. ભગવાન ગર્ભમાં આવે નથી. તમે જે આ પાચને નમો છો તેમને સમર્પિત હો તો ત્યારથી સમ કિતી ઈન્દ્રાદિ દેવોને આનંદ આવે છે, તમારો નંબર શાસનમાં છે બાકી નહિ. પાંચ પરમેષ્ઠીમાં વારંવાર ભર વાનને જોઈને આનંદ પામે છે. ભગવાન | શ્રી અરિહંત પરમાત્મા અને શ્રી સિદ્ધ પરમાત્મા તો છે જન્મ પામશે દીક્ષા લેશે, કેવળજ્ઞાન પામશે, બધા માટે સર્વથા શુદ્ધ છે. બાકીના ત્રણને ઓળખીને નમવાનું છે. મોક્ષમાર્ગ સ્થ પશે. આવા વિચારોથી ભગવાનની ભકિત તેમાં આચાર્યનો નંબર છે તો તે કયા ? શાસ્ત્રને આધીન માટે દોડાદોડ કરે છે.
હોય તે. ઉપાધ્યાય અને સાધુનો પણ નંબર છે પણ આ શ્રી તીર્થંકર પરમાત્મા તીર્થની આરાધનાથી
કયા ? જે ભગવાનની આજ્ઞાને સમર્પિત શ્રી આચાર્ય તીર્થંકર થાય છે. તીર્થ એવી અનુપમ વસ્તુ છે કે શ્રી
ભગવંતને આધીન હોય તે જ. તમારો મોટો મેનેજર તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન પામ્યા પછી સમવસરણમાં
શેઠને પૂછયા વિના સહી કરે ? તમારો હોંશિયાર મુનિમ દેશના દેવ ૮ (સે તો ત્રણ પ્રદક્ષિણા દઈ “નમો તિર્થીમ્સ'
પોતાના નામે શેઠ ન જાણે તેવું કામ કરે ? તો પછી મા કહી પછી સે છે. જેને ધર્મી બનવું હોય તેને તીર્થની
તો પછી આ તો ભગવાનનું શાસન છે. ભગવાનને આરાધના કરવી પડે. સુદેવે પણ તીર્થ છે, સદ્ગુરૂ પણ
શાસનમાં જે શિષ્ટ છે તેવી જગતમાં નથી. તે શિપને તીર્થ છે, ભગવાનનો ધર્મ પણ તીર્થ છે. તે ત્રણની સાથે
જીવે નહિ અને નેવે મૂકી દે તે આરાધક શેનો ? તે તો છે રમત ન રમેય. ભગવાનને કહેવું કે “તું હૈયામાં વસી
ભયંકર વિરાધક છે. ગયો છું અને તેમને કહેલ જાણવાનું મન પણ ન થાય આજે તમે ભગવાનના અવન કલ્યાણકની રે તો દેવને રમ ડયા જ કહેવાય ને ? મારે તમને આરાધના "ઉજવણી માટે ભગવાનની ભકિત માટે વરઘોડો કાઢયો. સમજાવવી છે. “આરાધનામાં પ્રથમ વાત એ છે કે તમને થવું જોઈએ કે, ભગવાનના બનવું હોય તો સમર્પણ ભાવ હોવો જોઈએ. તે માટે જેની નિશ્રામાં રહ્યા શાસનના બનવું પડે. જે શાસનનો બને તે જ હોઈએ તેની જાણ બહાર કાંઈ ન થાય.” દુનિયાની | ભગવાનનો બને. આપણાં શાસનમાં મારું મંતવ્ય, મારી શિષ્ટ કરતાં પણ જૈન શાસનની શિષ્ટ ઊંચી છે. જ્યારથી વિચાર આવો છે તે વાત જ નથી. કોઈપણ કહે કે, મારી આ વાત નીકળી ગઈ ત્યારથી ઘણું નુકશાન થયું છે. | વિચાર આ છે તો તેને પૂછવું પડે કે, ભગવાનની આ ના કોઈપણ સાધુનું કાંઈપણ કામ, જે કોઈ શ્રાવક તે સાધુના ! શી છે? શાસ્ત્ર શું કહે છે? તે કહો.