Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
# પ્રતિબં આસકિત, રાગ-ની અનર્થકારિતા અંગે
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩૦ અંક ૪૬-૪૭, તા. ૧૭ ૭-૨૦૦૧
MIHILESHBHASHITH HEALTH HISHED THE HIGHLIHINETEEL HIGHLI
છાયા ની સમાન છે, કામ - ભાગો ઈન્દ્રધનુષ્યની જેમ | પ્રતિબંધનો ત્યાગ કર તો જ તારું કલ્યાણ છે. વળી તે દેખા મીઠાં - મધુરા - આકર્ષણ પણ અંતે વિરસ | મહાયશ ! જો તું એકદમ સર્વથા પ્રતિબંધનો ત્યાગ તુચ્છ લજ્જનીય છે - નાશવંત છે. સઘળાય સંયોગો કરવા સમર્થ ન હોય તો અતિપ્રશસ્ત વસ ને વિષે અગિની શિખા સમાન છે અર્થાત વિયોગવાળા છે અને પ્રતિબંધ - રાગ કર. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્મા એવી બીજી બાકીની પણ કોઈ વસ્તુ નથી જે શાશ્વત - અને સુવિહિત મુનિજનોને વિષેનો રાગ વર્તમ નિકાલીન કાયમ રહેવાના સ્વભાવવાળી હોય. આ રીતે સઘળી ય સરાગી સંયમીઓને માટે ચોક્કસ પ્રશસ્ત રૂપ છે. અથવા સંસ જન્ય વસ્તુ - પદાર્થોમાં સુખને માટે પણ કરાતો મોક્ષ સુખ સાધક ગુણોની સાધનમાં સહાયક ૨ વિસરરૂપ પ્રતિ ધ' - રાગ, પરિણામે દુઃખદાયી છે. આજ સુધી કાળમાં અને શિવસુખ સાધક ગુણોની સાધનામાં આપના સંસારનો અંત ન આવ્યો તેનું કારણ પણ આ સહાયભૂત એવા દ્રવ્યોમાં, શિવસુખ સાધક ગુણોની પ્રતિ ધ - રાગ જ છે. વળી તે ભદ્ર ! તું નિચ્ચે સ્નેહી – સાધનામાં અનુકૂળ એવા ક્ષેત્રોમાં, શિવ સુખ - સાધક સ્વજ - સંબંધી – બંધવર્ગની સાથે જન્મ્યો નથી અને ગુણો રૂપ ભાવમાં પણ પ્રતિબંધને કર. આ રી સુદેવ - તેઓ ની સાથે મર્યો પણ નથી કે મરનાર પણ નથી તો સુગુરૂ - સુધર્મ - ધર્મી અને ધર્મનાં સાધનોમ, તું રાગ પછી હે સુંદર ! તેઓ ઉપર પ્રતિબંધ – રાગ કરવાથી કર. પણ સાથે સાથે એ પણ યાદ રાખજે કે- પરમાર્થથી સર્યું. જો સાથે જ જન્મ્યા સાથે જ જીવ્યા અને સાથે જ તો આ પ્રશસ્ત પદાર્થોને વિષે રાગ કરવો - પ્રતિબંધ મય મરતા હો તો હજી તું રાગ કરે તે ક્ષેતવ્ય બને પણ રાખવો, તેને પણ કેવલજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશને આવું તો બનતું જ નથી. તેમજ અનાદિ કાલીન આ રોકનાર કહ્યો છે. અર્થાતુ પ્રશસ્તકોટિનો પ્રતિબંધ પણ સંસ રૂપી સમુદ્રમાં જીવો કર્મરૂપી મોટાં મોટાં કેવળજ્ઞાનને રોકે છે. એથી જ જગદ્ગુરુ શ્રી રવિભુને મોજ ઓનાં વેગથી આમથી તેમ ભટકતા, પરસ્પર વિષે પણ પ્રતિબંધથી ઊંડે ઊંડે પણ સહરાગના સંયો છે અને વિયોગને પામે છે, જોડાય છે અને પાછા કણિયાથી – બંધાયેલા પ્રથમ ગણધરદેવ શ્રી ગૌતમસ્વામિ વિખરે પડે છે તો કોણ કોનો બંધુ – સ્નેહી છે? વળી મહારાજાને પણ લાંબાકાળ સુધી ઉત્તમ | નરતિચાર વાર જન્મ - મરણરૂપ આ સંસારમાં લાંબાકાળથી ચારિત્રને પાળવા છતાં પણ કેવલજ્ઞાનની પ્રા િત ન થઈ ભમ તો એવો કોઈ જીવ નથી, કે જે પરસ્પર અનેકવાર - માટે હે દેવાનુપ્રિય ! જો આ સંસારમાં શુભ વસ્તુ સ્ન - સંબંધી - સ્વજન – બંધુ આદિ થયો ન હોય ! વિષેનો પણ આસકિત રૂપ રાગ આવા પ્રકારના અથ તુ બધાને, બધાની સાથે બધા જ પ્રકારના સંબંધો કેવલજ્ઞાનાદિ આત્મગુણોને રોકનાર બાધક બાંઈ ! છે.
પરિણામવાળો છે તો તેનાથી સર્યું. અતિ તેવા | ‘ઈચ્છા હોય કે ન હોય, ગમે કે ન ગમે પણ અંતે પ્રતિબંધનો પણ ત્યાગ કર. તો ને છોડીને જ જવાનું છે તે વસ્તુ આત્મીય - પોતાની વળી, જીવ સુખનો અર્થી છે, અને આ સંસારમાં તો કામ જ બને ?' આ પ્રમાણે ભાવીને પારમાર્થિક
સુખની પ્રાપ્તિ પ્રાયઃ કરીને સંયોગથી થાય છે, તેથી જીવ તવેત્તાઓ આ શરીરના રાગનો પણ ત્યાગ કરે છે. જો
પણ સુખને માટે દ્રવ્યાદિની સાથે સંયોગને ઈચ્છે છે. વિધ પ્રકારની સેવા - ભકિત – સારસંભાળ - શુશ્રુષા
પરન્તુ શાંતિથી વિચાર કે, દ્રવ્યો પણ અનિલે હોવાથી કરી વડે ચિરકાળ સુધી સાચવવા છતાં ય આ શરીર જો
તેનો નાશ નિત્ય ચાલુ છે, ક્ષેત્રો પણ સદાને માટે અંતે પોતાના વિકારને બતાવે છે નાશ પામે છે તો બીજી
પ્રીતિકર બનતા નથી, કાળ પણ પરાવર્તન પામે છે - વઓની તો બાકીના પદાર્થોની આશા જ શું રાખવી ?
બદલાતો રહે છે, અને ભાવ પણ હંમેશા એક વાતશું કરવી ? અર્થાત્ શરીર પણ નાશ પામનારું છે તો R બી પદાર્થો પણ નાશ પામનારા છે. તો એવો કયો
સ્વભાવવાળો નથી. તેમજ કોઈને પણ તે તે દ્રવ્યાદિ પદ ઈ બાકી રહ્યો જેના પર તું રાગ કરી આત્મહિત સાધી
સાથે જો કોઈપણ સંયોગ પૂર્વે થયો હોય, વર્તમાનમાં શકે ? પ્રતિબંધ એ બુદ્ધિને હરનાર છે, અતિ કઠોર બંધન થતો હોય કે ભાવિમાં થવાનો હોય, તે સઘળે ય સંયોગ છે,સંસારના સમૂહને વધારનાર છે, માટે તે ધીર ! તું અંતે તો ચોક્કસ વિયોગવાળો જ છે. આ પ્રમાણે જો